________________
હાથે લીજ્યો હિલકરી ચાહી ચિત્ત લગાય, | મન શુદ્ધમોરું રાખો , વાંચજ્યો સુખદાય. T૨૬I (
- પ્રિયાના હૃદયમાં રહેલો સ્વામી પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કરતો તે આ પત્ર વિયોગ શૃંગારની અવસ્થાનું નિરૂપણ કરવાની સાથે ૧) મિલનની ભાવનાને વ્યક્ત કરે છે.
પદ્યમાં રચાયેલા આ પત્રમાં કોઈ નામોલ્લેખ નથી પણ પત્ર લખ્યાનો ઉલ્લેખ થયો છે. આ પત્ર કોઈ એક સ્ત્રીએ લખ્યો હોય એમ માનીએ પણ સમગ્ર સ્ત્રી સમાજનું વિયોગાવસ્થાનું ચિત્ર અંકિત થયું છે. પ્રણય જીવનને અનુરૂપ મંદકરૂણ રસ હોવા છતાં ચિત્તને સ્પર્શીને શુભ લાગણી પ્રગટ કરવામાં નિમિત્તરૂપ બને છે.
સ્ત્રી લિખિત પત્ર જન કટાક્ષ, આલિમજ છે અનંતજસજાલિમ શાલિમ જગત વાલિમ જિહાં બલત.
TI૧TI અગર સુવસ પ્રીતમ સુદાર નિડર રહો, ચિર કાલ, અમુકનગર પ્યારી લિખૌ, મુજરો લીયે સંભાલ. તુમ પંડિત તુમ ચતુર ચિત્ત પ્રીતમ ચતુર જિહાજ, પ્યારીઉતન ઉપર કૃપા રાખીયો રાજ.
Tall પ્રીતમ મુખ તુજ કપારીયાં કરે ભ્રમર ઝંકાર જિણા જિહાં પ્યારી છે જલ મગન, સ્વર ઝીએ સંભાલ. T૪Tી પ્યારી રો મન મોરીયો, સો નિરમોહીન થાય, પ્રીતમ કે મુખ બારણે તન મન મેરી જાય.
TITI ૯ ઓ આજનો દિહડો સુરજ ચંદ સિલામ, કે જો મિલિયે નિસ ભડકીયા તો પૂરવીયે હામ.
ગુણ નિધાન કી ગોદ મેં કસરહી મોરડીયાહ, તો પ્રીતભરી ચોરલી તડભોડી કહી.
TITI
TITL
TI૬IL
(૧૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org