________________
સુખમુદ્રા.
પૂરાં કરે છે તે ભાગ્યશાળી મનાય છે. શરીરક્ષીણતાની, રોગના ઉપદ્રવની, વિશેષે કરી ક્ષયરોગની ફરિયાદ આ વત્તતા દાયકા કે સિકામાં સાંભળવામાં આવે છે, તેવી અગાઉ ઓછી સાંભળવામાં આવતી. ઉપરાઉપરી દુમિક્ષ પડવાથી લોકોની ધનસંપત્તિ પણ ક્ષીણ થતી જાય છે. અન્નજળ વિના વખતોવખત ઠેકાણે ઠેકાણે જ ભૂખ-તરસે દુ:ખ ભેગવી, રીબાઈ પ્રાણ ખૂએ છે. પૂર્વે વસ્તુસ્થિતિનું આવું ઉગ્ર ભયાનકરૂપ તે નહોતું જ, એમ આપણને ઈતિહાસ પણ ખાત્રી આપે છે. જરજમીનના લેભને લઈ થતાં ભયંકર યુદ્ધોમાં લાખો મનુષ્યને સંહાર થાય છે. મરકી, ધરતીકંપ આદિના કુદરતી કે પાગ્નિમાં અનેક જી હેમાય છે, આમ અનેક પ્રકારે વર્તમાનકાળ સ્થિતિ દુઃખમય દેખાય છે. છતાં એ એક અતિ મહેટું આશ્ચર્ય છે કે જી વિશેષ વિશેષ મેહાંધ થતા જાય છે !! પૂર્વને જે કાળ હજી આવી ક્ષીણતાને પામ્યો નહોતે,
અને જ્યારે લોકેની શારીરિક સંપત્તિ, ભૂત-વર્તમાનનું આર્થિક સંપત્તિ અને આયુસ્થિતિ
તલન. કાંઈક સારી અને બળવાન હતી, છતાં ભૂતને વૈરાગ્ય, ત્યારે તેઓ રમે દેહ, શરીર કે આયુને વર્તમાન મહદશા વિશ્વાસ નહિં કરતાં, તે પરને મેહ
ઉતારી, વૈરાગ્ય આણું, ચારિત્ર લેતા, સદવર્તન આચરતા, સત્ય ચિંતવતા, સત્ય આચરતા, સત્ય વદતા, માયાકપટ ન સેવતા, નિરૂપાયે ઘણું ઓછું સેવતા, પોતાનાં દ્રવ્યને સુપાત્રે વ્યય કરતા, અનેક પુણ્ય ઉપાજેતા; ધના–શાલિભદ્ર જેવા કેઈ કે મહાપુણ્યશાળીઓ અઢળક ઋદ્ધિસિદ્ધિ, સુખી પરિવાર તણખલા પેરે છે,