________________
મુખમુદ્રા
રાજર્ષિ ભતૃહરિ જેવા અને તેથી ચઢિયાતા અનેક મહાત્માપુરૂષ થઈ ગયા છે, તે બધાએ સંસારનું, તેના ભાવનું
આવું અનિત્ય, દુખ–બેદરૂપ સ્વરૂપ જાણી વૈરાગ્યનું વૈરાગ્યને આશ્રય કર્યો છે. વિચારદશામાં માહાસ્ય જાગ્રત રહી, જગતનું આવું ખેદમય સ્વ
રૂપ જાણી, તે પ્રતિ વૈરાગ્ય આણી છ ખંડ પૃથ્વીના ધણી રાજરાજેશ્વર ચકવર્તીઓ પણ એ અસ્થિર અદ્ધિને તણખલાની પેઠે છાંવ, ચારિત્ર અંગીકાર કરી સિદ્ધિ પામી ગયા છે. આવા ખેદમય-સંસારમાં સુખબુદ્ધિ કે મોહ વિવેકી કરે નહિં. સંસારતાપથી પચાવનાર વૈરાગ્ય જ પરમ ઔષધ છે, આમ આપણને વિવેકવિચારે લાગે છે. સદ્વિચારના બળે એ ઔષધનું માહાસ્ય સમજાય છે. સ્થિરતા વિના સુવિચાર સ્ફરતો નથી, પણ આ ગ્રંથ વાંચનારાઓને સ્થિર થવાનું સાધન છે.
જ્યાં સુધી જીવને વૈરાગ્ય મ્ફરતે નથી ત્યાંસુધી તેને તવજ્ઞાન પ્રાપ્ત થતું નથી; સિદ્ધાંતોધનું શ્રવણ, વાંચન કે પઠન તે જીવ કરે
પણ તે તેના અંતરમાં પ્રવેશ પામી શકતા સિદ્ધાંતજ્ઞાન માટે નથી, તેના અંતરમાં કરતા નથી; એક વૈરાગ્યની જરૂર કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા
જેવું થાય છે. જ્યાં સુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિને મલિન વાસનારૂપ મળ સાફ થયે નથી, ત્યાં સુધી જીવને સિદ્ધાંતબેધરૂપ-રસાયણ રૂપ પિષ્ટિક એવધ ગુણ ન કરે; નિષ્ફળ જાય અથવા ચિત્ત ચંચળતારૂપ વિકાર ઉપજાવે. જ્યાં સુધી વૈરાગ્યજળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય,