________________
શ્રી જી. ા. જૈન ગ્રન્થમાલા
પરિશુદ્ધ-અપરિશુદ્ધ નયવાદ અને સનયાશ્રિતની મધ્યસ્થતા
4
પ્રમાણુની દરેક વસ્તુ અનેક ધર્માંત્મક સિદ્ધ છે. તેનું કાઈ પણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાના અભિપ્રાય તે નયવાદ છે. જો એ અભિપ્રાય એકાંશસ્પર્શી હાવા છતાં તે વસ્તુના ખીન્ન અવિક્ષિત અંશ પરત્વે માત્ર ઉદાસીન હાય અર્થાત્ તે અંશનું નિરસન કરવાના આગ્રહ ન ધરાવતા હાય અને પેાતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવત તે હાય, તેા તે ‘પરિશુદ્ધ નયવાદ’ છે. તેથી ઉલટું જે અભિપ્રાય પેાતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અÀાનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે. પરિશુદ્ધ નયવાદ એક અશના પ્રતિપ્રાદક છતાં ઈતર અÀાના નિરાસ ન કરતા હોવાથી તેને બીજા નયવાઢા સાથે વિરોધ નથી હોતા, એટલે છેવટે તે શ્રુતપ્રમાણના અખ`ડ વિષયના જ સાધક અને છે, અર્થાત્ નયવાદ જો કે હોય છે. અશગામી, પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હાય તેા તેનાવડે છેવટે શ્રુત પ્રમાણસિદ્ધ અનેક ધર્માંત્મક આખી વસ્તુનું જ સમન થાય છે. સારાંશ એ છે કે-બધા જ પરિશુદ્ધ નસવાદો પાતપેાતાના અંશભૂત વક્તવ્યદ્વારા એકદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઉલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પેાતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષ સુદ્ધાંનું નિરસન કરે છે, કારણ કે
૧૦ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org