________________
મંગલાચરણ
શેરાનHT. તેની આ પહેલી ગાથા કે જેમાં ગ્રંથકર્તાએ કરેલું મંગલાચરણ તથા ત્રણ અનુબંધ કહેલા છે, તે કહેવાય છે
वीरं जयसेहरपय-पइडिअं पणमिऊण सुगुरुं च। मंदुत्ति ससरणट्ठा, खित्तविआराणु मुंछामि [मुच्छामि] ॥१॥
શબ્દાર્થ –
વીરં–શ્રી વીરભગવંતને
ત્તિ-ઈતિ, તેથી –જગતના
સ–સ્વ, પિતાના સંદર–શેખર-શેખર, મુકુટ સરખા સરળ–સ્મરણાર્થે, સ્મરણમાં રહેવા માટે વથ–પદ, સ્થાને
વિરા-ક્ષેત્રના બં–પ્રતિષ્ઠિત, રહેલા
વિવાર–વિચારના વળમિકા–નમસ્કાર કરીને
મ–આણુ, કણોને, લેશમાત્ર સુપુર્દ-સુગુરૂને
છામિ-વીણું છું, સંગ્રહું છું મંઢ (૪)– –મંદબુદ્ધિવાળો
[૩છામ-કહીશ] પથાર્થ-જગતના મુકુટ સરખા સ્થાને રહેલા [ જગતના અગ્રભાગે રહેલા ]. શ્રી વીર ભગવંતને અને યશેખરસૂરિની પાટે બેઠેલા મારા ગુરૂને નમસ્કાર કરીને હું મંદબુદ્ધિવાળે છું તેથી મારા પિતાના સ્મરણને અર્થે ક્ષેત્ર સંબંધિ વિચારના અણુઓને [કણોને વીણું છું [એકઠા કરૂ છું, અર્થાત્ ક્ષેત્ર સંબંધિ વિચારને લેશમાત્ર સંગ્રહું છું]. ૧૫
વિસ્તરાર્થ –દરેક ગ્રંથમાં પ્રાયઃ મંગલાચરણ, ગ્રંથમાં કહેવાનો વિષય, ગ્રંથને પરંપરાથી ચાલ્યા આવતે અખંડ સંબંધ, અને ગ્રંથ બનાવવાનું પ્રજન-કારણ એ ચાર બાબત પ્રથમથી જ કહેવાની હોય છે, એ ચારમાં એક મંગલ, અને ત્રણ અનુબંધ કહેવાય છે. ત્યાં આ ગ્રંથકર્તાએ શ્રી વીરભગવંતને અને પિતાના ગુરુને નમસ્કાર કર્યો તે મંડ્યાવરણ છે, અને સંબંધ પણ એમાં જ અંતર્ગત છે, કારણ કે ગ્રંથકર્તા પિતે જયશેખરસૂરિના શિષ્યના શિષ્ય છે એમ ગાથાના પૂર્વાર્ધમાં-મંગલાચરણમાં જ કહ્યું, અને જયશેખરસૂરિ શ્રી વીર ભગવંતની પરંપરામાં થયેલા છે, તેથી મંગલાચરણમાં જ ગુરુપર્વક્રમ સંવંધ કહેવાઈ ગયે, તથા વાચ્ય વાચક અથવા ૧. મંાિ એ સમાસ છે, જેથી એ સમાસને છૂટા પાડતાં ગંઢ (તિ) થાય છે. ૨. અન્યદર્શનીય તકશાસ્ત્રોમાં અધિકારી સહિત ચાર અનુબંધ કહ્યા છે. પરંતુ જૈનદર્શનમાં ત્રણ .
અનુબંધ દેખવામાં આવે છે.