________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત.
૧૮માંથી ૧૨ બાદ કરતાં શેષ ૬ મુહૂર્તનો તફાવત ૧૮૩ મંડલેમાં થયે માટે ૬ મુહૂર્તાના એકસઠીયા ભાગ કરતાં ૬૪૬૧=૩૬૬ ભાગ આવ્યા તેને ૧૮૩ મંડલવડે ભાગતાં ૨ અંશ જેટલો દરેક મંડેલે દિવસ ઘટતો જાય એમ સ્પષ્ટ થયું. એથી બાહામંડલનું પ્રકાશક્ષેત્ર પણ ઘટતું ઘટતું હતું તેનું તે થયું જેથી ઘટયું, તેથી ત્યાં પણ ૬૦ મુહુર્તાને એક દશાંશ તે [ ૪-=૬] છ મુહુર્ત દિનહાની થઈ, અને પ્રકાશક્ષેત્ર [૧૪=૧૨] બાર મુહૂર્ત જેટલું આવવાથી એ રીતે પણ દિવસ ૧૨ મુહૂર્તાને સ્પષ્ટ થયે, હવે જ્યારે દિવસ ૧૨ મુહૂર્તાને છે ત્યારે રાત્રિમાં 3 મુહૂત્ત વધતાં વધતાં છ મુહૂર્તાને વધારો થતાં અને અંધકારક્ષેત્ર છે (ત્રણ દશાંશ જેટલું) થતાં રાત્રિ [ 5 ] અઢાર મુહૂર્તની જ આવે એ સ્પષ્ટ છે. 19૭ |
' અવતરાઃ –હવે સર્વબાહ્યમંડલે સૂર્ય આવે ત્યારે ઉદયઅસ્તનું અત્તર કેટલું? તથા એક ચંદ્રનો પરિવાર કેટલે? તે કહેવાય છે –
उदयत्वंतरि बाहिं, सहसा तेसहि छसयतेसहा । . । तह इगससिपरिवारे रिक्खडवीसाडसीइ गहा ॥१७॥
શશ્નાથ૩ય અથ મંતરિ–ઉદય અસ્તનું અન્તર રૂા સસ રિવાર–એક ચંદ્રના પરિવારમાં હિં–સર્વ બાહ્ય મંડલે
વિવ-નક્ષત્રો સા તૈસર્દિ–ત્રેસઠ હજાર
કડવી–અઠ્ઠાવીસ છતા તેસઠ્ઠ-છસોત્રેસઠ જન
મારી –અઠયાસી ગ્રહ Tધાર્થ –સર્વબાહામંડલે ઉદયઅસ્તનું અન્તર ૬૩૬૬૩ ત્રેસઠહજાર છસો ત્રેસઠ જન છે, તથા એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્રો અને ૮૮ ગ્રહ છે. ૧૭૮ છે
વિસ્તર –સર્વબાહ્યમંડલનો પરિધિ ૩૧૮૩૧૫ છે, અને પ્રકાશક્ષેત્ર (બેં દશાંશ) જેટલું છે, માટે બેએ ગુણી દશે ભાગતાં
૩૧૮૩૧૫ ઉદયઅસ્તનું અત્તર અથવા પ્રકાશક્ષેત્ર
x ૨. ૬૩૬ ૬૩ એજન પ્રાપ્ત થાય છે. અથવા
યોજન સર્વબાહામંડલે દિવસ ૧૨ મુહૂર્તાનો
૧૦) ૬૩૬૬૩૦ (૬૩૬૩ છે, અને દરેક મુહૂર્ત સૂર્ય પ૩૦૫ ૩
१३६६३० જન ચાલે છે, માટે તેને ૧૨ વડે
૦૦૦૦૦૦ ગુણતાં પણ પ્રકાશક્ષેત્ર અથવા ઉદયઅસ્તનું અન્તર આવે. એ પ્રમાણે બને રીતે ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત થાય છે, વળી જે ૫૩૦૫ - ૧૫ ઉદય અસ્તનું અન્તર છે તેનું જ અર્ધ ૪૧૨ કરવાથી સભ્યન્તરમંડલે ૪૭૨૬૩ ]
૨૩૬૬૦ ૬૦) ૧૮૦ (૩ એજન જન દૂરથી સૂર્ય ઉદય પામતો દેખાય
+ ૩ ૧૮૦ છે, તેમ જ એટલે દુરથી અસ્ત પામતે દેખાય છે, માટે એટલો દષ્ટિગોચર ગણાય ૬૩૬૬૩, ૦૦૦ એજન