________________
૨૦૧
ચા. ક. ૧૦૨૪૬૧-૧૦
૪૫
૫૧૨૩૦૫-૫૦
+ર
૫૧૨૩૦૫-૧૨
૫૧૨૩૦૭૬– ૩૦૭૩૮૪૫-૧૫
૫૧૨૩૦૭–૧૨
૮૭૦૯૨૨૮-૩૩
+૧-૧૯
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
ખીજી મેખલાનું પ્રતર, તેને ખીજી મેખલાની ૫ ચેાજન ઉંચાઈ એ ગુણતાં
ખીજી મેખલાનું ઘનફળ
ભૂમિસ્થ બૈતાઢયનું ઘનફળ પહેલી મેખલાનુ
,,
ખીજી મેખલાનુ
૧૯ ) ૫૦ (૨ ચા.
૩૮
૧૨ ક.
ܙܕ
એ ત્રણને એકત્ર કરતાં
સમગ્ર વૈતાઢયનું ઘનફળ પ્રાપ્ત થયું. એટલે સમગ્ર .૮૭૦૯૨૨૯–૧૪ ૪. બૈતાઢયમાંથી ચૈાજન ચૈાજન પ્રમાણુના સમચારસ ખડ કાઢીએ તે એટલા ખંડ નીકળે એ તાત્પ .
་འའ
એ પ્રમાણે વૈતાઢ્યપ તની ત્રણ પહેાળાઈ જુદી જુદી હાવાથી ત્રણવાર ધન ૩૪ બૈતાઢ્યોના સરખી રીતે આવે છે, શેષ હિમવતઆદિલ'મચારસ પતાના ઘન એકવાર જ થાય છે, અને રીતિ સરખી જ છે. સમઘનવૃત્તપતાના ઘન કરવા હાય તા કંઈક તફાવતવાળી રીતિએ પ્રાપ્ત થઈ શકે, પરન્તુ શાસ્ત્રમાં તેવા પતાના ઘન કરેલા નથી માટે અહિં પણ તેનું પ્રચાજન નથી. તથા ઉંડાઈ ને અંગે સમુદ્રાદ્દિપરિમ’ડલ જળાશયાના ઘનની રીતિ લવણુસમુદ્રના પ્રસંગે કહેવાશે, અને ચારસ દ્રા વાવડીએ વિગેરેના ઘન તેા લંબાઈ પહેાળાઈ અને ઉંડાઈના ગુણાકારથી જ આવે જેમ કેપદ્મસરેાવર ૫૦૦ ચેાજન પહેાળું છે, અને ૧૦૦૦ ચેાજન દીઘ છે તેા [ [ ૫૦૦x ૧૦૦૦=] ૫૦૦૦૦૦ ચેાજત થયા તેને ૧૦ ચેાજન ઉ ́ડાઈ એ ગુણતાં [૧૦૦૦૦૦ ×૧૦=] ૫૦૦૦૦૦૦ પચાસલાખ ચેાજન ઘનફળ આવ્યું. એ રીતે શેષ દ્રહાર્દિકનુ પણ ઘનફળ પ્રાપ્ત થાય છે. તથા ગણિતગણવાથી પરિશ્રમપામતા જિજ્ઞાસુએને માટે આ પૃષ્ઠ ૨૮૦-૨૮૧માં લખેલા યંત્રથી શેષ ક્ષેત્રપર્વતાદિના ઈષુ વિગેરેના તૈયાર અંક જોવા. ॥ ૧૯૪ ॥
॥ इति प्रथमः श्रीजंम्बुद्वीपाधिकारः समाप्तः ॥