________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
ગણિત રીતિ પ્રમાણે વિસ્તરામાં કહેવાશે, અને લખાઈ તેા વર્ષે ધરવત્ કાલેાદથી માનુષાન્તર સુધી ૮૦૦૦૦૦ ચેાજા છે, તથા આદિ મઘ્ય અને અન્ય સુધીમાં સત્ર અધિક અધિક વિસ્તારવાળા છે.
३७०
તથા પૂર્વ પુષ્કરામાં દક્ષિણ ઇષુકારથી પૂર્વ દિશામાં પહેલું મરત ક્ષેત્ર ત્યારખાદ ઉત્તર દિશામાં ઘુહિમવત વત ત્યારબાદ હિમવતક્ષેત્ર, ત્યારબાદ મહાહિમવત વ તા, ત્યાર બાદ રવ ક્ષેત્ર ત્યારબાદ નિષેધ વત ત્યારબાદ મહાવિવેક્ષેત્ર, ત્યારબાદ નીવત વત, ત્યારબાદ રમ્યક્ષેત્ર ત્યારબાદ વિમવત ત્યારબાદ દિગ્યવંતક્ષેત્ર, ત્યારખાનૢ શિવરાવ ત અને ત્યારબાદ ઉત્તરમા ફેરવતક્ષેત્ર, અને ત્યારબાદ ઉત્તરના ઇષુકાર પવત એ પ્રમાણે પૂર્વ પુષ્કરા'માં ક્ષેત્રપ`તાના અનુક્રમ છે. તથા પશ્ચિમપુષ્કરામાં પણ દક્ષિણઇકારની પશ્ચિમે પહેલું ભરતક્ષેત્ર ત્યારબાદ પૂર્વાવત્ છેલ્લુ અરવતક્ષેત્ર અને તેને અન્તે ઉત્તરના પ્રકારપત છે. ॥ ૧ ॥ ૨૪૨ ૫
ગવતરળ :—આ ગાથામાં પુષ્કરા દ્વીપના ક્ષેત્ર તથા પતાનું સ્વરૂપ કહે છે जह खित्तनगाईणं संठाणो धाइए तहेव इहं ।
મુળો ય મસાજો, મેરુ મુવાડા તા ચેવ ારારકરૂણા
શબ્દા —
હ-જે પ્રમાણે વિત્તનમાર્ણ—ક્ષેત્ર તથા પવ તોને
સદાબો-આકાર
| તુતુળો ય—વલી દ્વિગુણુ ( ખમણું') માહો-ભદ્રશાલ વન મે-મેરૂપવ ત સુયારા–ધકાર પવ તો તદ્દા-તે પ્રમાણે ચૈવ-નિશ્ચયથી
ધા
ધાતકી ખંડને વિષે
તદેવ –તે પ્રમાણે -અહિ. ( પુષ્કરા ક્ષેત્રમાં ) ગાથા :—ધાતકી ખડમાં જે પ્રમાણે ક્ષેત્રો તથા પતોને આકાર છે તે પ્રમાણે અહિં પુષ્કરાધમાં જાણવા, પરંતુ ભદ્રશાલ વન ખમણું જાણવું. તેમજ મેરૂ તથા ઇષુકાર પતાનું પ્રમાણુ ધાતકીખંડ માફ્ક સમજવું ॥ ૨ ॥ ૨૪૩ ॥
વિસ્તરાય :-ધાતકીખડના ૧૨ વર્ષે ધરપતાના આકાર ચક્રના આરા સરખા અને ૧૪ મહાક્ષેત્રોના આકાર આંતરા સરખા જે પ્રમાણે પ્રથમ કહેવાયા છે તે પ્રમાણે આ પુષ્કરાધ ક્ષેત્રમાં પણ ૧૨ વષધરપવ તાને આકાર ચક્રના આરા સરખા અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખા જાણવા. પરતુ ધાતકી ખંડમાં જે વધર પતાની તેમ જ મહાક્ષેત્રોની લંબાઈ ૪૦૦૦૦૦ (ચાર લાખ) ચેાજન પ્રમાણ છે તેના કરતાં અહિં દ્વિગુણ એટલે ૮૦૦૦૦૦ (આઠ લાખ) ચાજન પ્રમાણ જાણવી. કારણ કે પુષ્કરાય તરફના કાલાધિ સમુદ્રના કિનારાથી માનુષાન્તર પ°ત સુધીના વિસ્તાર ૮૦૦૦૦૦ (આઠ
* ૩૯૬ મા પૃષ્ઠમાં નીચે અપાયેલ ૨૪૪ મી ગાયાના સંબંધ ૩૯૭ માં પૃષ્ઠ સાથે જાગ્વે,