________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
| ક્ષેત્રાંક અને પ્રવાંકની ઉત્પત્તિ છે અહિં ક્ષેત્રાંકની ૨૧૨ની ઉત્પત્તિ તથા પ્રસંગતઃ ૧૬૮ ગિરિઅંકની ઉત્પત્તિ ધાતકીખંડના વર્ણન પ્રસંગે ૧૦ મી ગાથામાં જ વિસ્તરાર્થમાં સ્પષ્ટ દર્શાવી છે ત્યાંથી જાણવી.
તથા યુવકની ઉત્પત્તિ આ પ્રમાણે-૨૯ લાખ એજનના વ્યાસ પ્રમાણે કાલેદસમુદ્રને છેલ્લે બાહ્યપરિધિ અથવા એજ પુષ્કરદ્વીપને આદિપરિધિ ગણિતની રીતિએ ૯૧૭૦૬૦૫ (એકાણુલાખ સિત્તેર હજાર છસે પાંચ) જન છે, અને પુષ્પરાર્ધમાં ગિરિઅંક ઊપરથી ઉપજતું વર્ષર પર્વતો વડે રોકાયેલું ક્ષેત્ર ૩૫૫૬૮૪જન જેટલું છે, તે આ પ્રમાણે—પાંચમી ગાથાના વિસ્તરાર્થમાં દર્શાવ્યા પ્રમાણે ૪ પર્વતે ૪૨૧૦૩
જન વિસ્તારવાળા છે, બીજા ૪ પર્વત ૧૬૮૪૨ ૧૮૦ વિસ્તારવાળા છે, અને ત્રીજા ચાર પર્વતે ૬૭૩૬૮ જન વિસ્તારવાળા છે. આ માટે ૪૨૧૪૪ =૧૬૮૪ર જન [ ૨ હિર૦ શિખરીએ રોક્યા છે.]
૧૬૮૪૨Ê×૪ =૬૭ ૬૮ ૦ [ મહાહિ૦ ૨ રૂકમીએ રોક્યા છે.] ૬૭૩૬૮૮૪ =૨૬૯૪૭૩૪ ૦ [૨ નિષધ ૨ નીલવંતે રોક્યા છે.]
૨૦૦૦ ૦ [ ૨ ઈષકારે રોક્યા છે.] એ પ્રમાણે પુષ્કરાર્ધમાં૩૫૫૬૮૪ જિન જેટલું ક્ષેત્ર ૧૪ મહાપર્વતેએ રેકેલું છે તેથી
૯૧૭૦૬૦૫ માંથી ૩૫૫૬૮૪% બાદ કરતાં
૮૮૧૪૦૯૨૧ જન જેટલે પરિધિ બાકી રહે તેટલામાં ૧૪ સહાક્ષેત્રોને આદિ વિસ્તાર સમાયલે છે. તે હૃતિ મહિલવો | ' - તથા પુષ્કરાને મધ્યપરિધિ ૩૭ લાખ જન વ્યાસના અનુસારે ગણિતરીતિ પ્રમાણે ૧૧૭૦૦૪ર૭ છે તેમાંથી ૩૫૫૬૮૪ ગિરિક્ષેત્ર બાદ કરતાં ૧૧૩૪૪૭૪૩ મધ્યgવાં આવ્યો // કૃતિ મુવાંtiાત્તિ: // - તથા પુષ્કરાર્ધ પર્યત પરિધિ એટલે અઢીદ્વિપ રૂપ મનુષ્યક્ષેત્રનો પરિધિ ૪૫ લાખ યોજન વ્યાસને અનુસાર ગણતાં ૧૪૨૩૦૨૪૯ યોજનને છે, તેમાંથી ૩૫૫૬૮૪ યોજન જેટલું નિરિક્ષેત્ર બાદ કરતાં ૧૩૮૭૪૫૬૫ અત્યવ્રુવાંક આવે, / તિ મત્સ્યપુવ II છે ૬-૭-૮ ૨૪૭–૨૪૮–૨૪૯
* અહીં જન એટલે ૪ કળાને અ૯પ ગણીને વજેલી છે.