Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 475
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરશાથ સહિત ગાથાર્થ:--એ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મે કેટલાક દ્વીપસમુદ્રોનેા લેશમાત્ર વિચાર શ્રી જિનેશ્વરની ગણધરની ગુરૂની શ્રુતની અને શ્રુતદેવીની કૃપાવડે લખ્યું। પાાર૬૧૫ વિસ્તરાર્થ: સુગમ છે. વિશેષ એજ કે--કેટલાક દ્વીપસમુદ્ર એટલે વિશેષતઃ રા દ્વીપ ૨ સમુદ્ર અને અતિસ ક્ષેપથી ન ંદીશ્વર કુંડલ રૂચકાદિના લેશવિચાર દર્શાવ્યેા છે. તથા વિમળાવિ એ પદવડે પોતાની લઘુતા દર્શાવી છે, અને નિળનળદ આદિ પદાવડે પોતાની લઘુતાપૂર્ણાંક ૧પન્તમંગલપણું દર્શાવ્યું છે. તથા આ ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજગત્શેખર અથવા જયશેખર આચાયની પાટે થયેલા શ્રીવગ્રસેનસૂરિ છે, કે જે પ્રથમ ગાથામાંજ નમસ્કૃત થયેલા છે! ૫૫ ૨૬૧ ૫ કુટ અવતરળઃ—આ ગ્રંથમાં વિશેષત: રાા દ્વીપ ૨ સમુદ્રના સ્વરૂપને વિસ્તાર કહીને હવે ખીજા ખાકી રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપને વિસ્તાર શી રીતે જાણવા? તે આ ગાથામાં કહેવાય છે- सेसाण दीवाण तहोदहीणं, विआरवित्थारमणोरपारं । સા મુયાબો જમાવયંતુ, સŻપિ સન્વન્તુમવત્તા દ્દાદ્દા શબ્દા : સયા સુયામો—હુ'મેશાં શ્રુતજ્ઞાનથી રિમાવયંતુ-વિચારે સજ્જ વિ–સવ પણ વન્તુમ ( ય )-સર્વજ્ઞ મતમાં ફચિત્તા-એક ચિત્તવાળા ગાથાર્ય:--શેષદ્રીપેા તથા સમુદ્રના પારાવાર રહિત (અપાર ) વિચારના-સ્વરૂપના સર્વ વિસ્તારને સજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને હંમેશા શ્રુતને અનુસારે વિચારે ॥ ૬॥ ૨૬૨।। સેવાન–શેષ રીવાળ—દ્વીપાના તદ્દા ઉદ્દીન –તથા સમુદ્રોના વિમારવિસ્થા -સ્વરૂપ વિસ્તારને અળોરવર’-અનન્તપાર વિસ્તરાર્થઃ—અહિ શેષ એટલે બાકીના અસ`ખ્યાતા દ્વીપસમુદ્રો છે, તેનું દરેકનું વિસ્તારથી સČસ્વરૂપ વિચારતાં અનન્તસ્વરૂપ છે, તે અનન્તસ્વરૂપને પેાતાની મતિકલ્પનાથી નહિ પણ શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવુ', વળી તે પણુ સજ્ઞમતમાં એકચિત્તવાળા થઈ ને એટલે શ્રી સવ જ્ઞમત ઉપર દઢ શ્રદ્ધા રાખીને જ વિચારવું, અને જો શ્રદ્ધારહિત વિચારે તે આ દ્વીપસમુદ્રોનું જ નહિ પરન્તુ ચૌદ રાજલેાકનુ પણ સČસ્વરૂપ સામાન્યજ્ઞાનીએ માટે તે વિચારી શકાય એવુ જ નથી, કારણ કે કૂપના દેડકાને જેમ સમુદ્રની વાતા માનવા ચાગ્ય ન હોય તેમ સજ્ઞશ્રદ્ધા ૧. શાસ્ત્રકર્તા ઉત્કૃષ્ટો આદિમ ગલ મધ્યમોંગલ અને અન્ત્યમોંગલ એ ત્રણ મોંગલ ગ્ર ંથમાં કરે છે, કેટલાક લઘુમ થેામાં દેવળ આદિમ ગાજ સ્પષ્ટ હાય છે, અને આવશ્યક્રાદિ મહાશાસ્ત્રોમાં ત્રણ મોંગલ સ્પષ્ટ હાય છે, તેમ આ ક્ષેત્રસમાસમાં સ્પષ્ટ રીતે આદિમંગલ અને ૫ તમોંગલ એ બે મોંગલ છે. અથવા પ્ર ંથકર્તાએ કદાચ ઝિળળળર આદિ પદાને અત્યમોંગલ કરવાના અભિપ્રાયથી ન કહ્યાં હેાય છતાં ગભિતરીતે પણ અન્યમંગલ થયુ છે, એમ કહેવામાં વિરાધ નથી.

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510