Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 474
________________ ઉપસંહાર - તથા એજ રૂચકગિરિના ચોથાહજારમાં એટલે પહેલા ત્રણહજાર જન પછીના ૧૦૨૪ જનના મધ્યભાગે ચાર દિશામાં એકેક સિદ્ધપુર છે, અને તે સિદ્ધટની બે પડખે ચાર ચાર ફૂટ છે તે ઉપર દિશાકુમારીના નિવાસ છે, તેથી પૂર્વની ૮ કુમાર दक्षिण रुचकनी ८ कुमारी, पश्चिमरुचकनी ८ कुमारी भने उतररूचकनी ८ कुमारी थे। मामयी પ્રસિદ્ધ છે. | તિ ૨૨ ફિશિવદ્રિકુમાર તથા એજ ચોથાહજારમાં અગ્નિકોણ આદિ વિદિશાઓમાં એકેક દિકકુમારીફટ હવાથી ૪ વિિિહન્દ્રકુમાર ગણાય છે. | ફેતિ વિવિંદકુમારને / એ પ્રમાણે રૂચકગિરિ ઉપર ૪૦ દિશાકુમારકૂટ છે, તેમાં વિદિશિનાં ૪ ફૂટ સહસ્ત્રાંક છે એટલે હજાર જન ઉંચાં હજાર જન મૂળ વિસ્તારવાળાં, અને ૫૦૦ જન શિખરવિસ્તારવાળાં બલકૂટાદિ સરખાં છે. એ રીતે ચકપર્વતસંબંધિ કિંચિત્ સ્વરૂપ જાણવું. ૫ ૪ ૨૬૦ અવતરણ –હવે આ ક્ષેત્રસમાસ પ્રકરણને પાર કરતાં આચાર્ય પર્યન્ત મંગલ તરીકે આ ગ્રંથ રચવામાં શ્રીજિનેશ્વરાદિકનીજ કૃપા છે એમ પિતાની લઘુતાપૂર્વક આ ગાથામાં દર્શાવે છે इइ कइवयदीवोदहि-विआरलेसो मए विमइणावि । लिहिओ जिणगणहरगुरु-सुअसुअदेवीपसाएण ॥५॥२६१॥ શrદાર્થ:-ઈતિ, એ પ્રમાણે ત્રિોિ-લખ્યો વયવોહિ–કેટલાક દ્વીપસમુદ્રનો નિનાળા–જિનેશ્વર ગુણધર વિમા–લેશવિચાર ગુરુ રામ-ગુરૂ અને શુ જ્ઞાન મU_મેં સુગવી–શ્રીદેવીના વિમળા -મતિ રહિત એવાએ પણ | સાબ–પ્રસાદવડે ૧ દરેક દિકુમારીનાં જુદાં જુદાં નામ અને કાર્ય આ પ્રમાણે પૂર્વજની ૮-નંદોત્તરા-નંદા-સુનંદા-નંદીવર્ધની-વિજયા-જયન્તી-જયન્તી-અપરાજીતા શ્રી જિનેશ્વરના જન્મ સમયે પ્રભુની આગળ દર્પણ ધરી ગાયન કરતી ઉભી રહે છે. દિન ૮. સમાહારા સુપ્રદત્તા -સુપ્રભુદ્ધા યશોધરા-લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા વસુન્ધરા શ્રી જિનેશ્વર આગળ કળશમાં જળ ભરીને ગાયન કરતી ઉભી રહે છે. gશ્ચકક્ષની ૮ ઈલાદેવી સરાદેવી પૃથ્વી પદ્માવતી -એક તારા અનવમિકા ભદ્રા – અશકા શ્રી જિનેશ્વરની આગળ પંખા હલાવતી ગાયન કરતી ઉભી રહે છે. - ૩૪7ન - અલંબુસ-મિશ્રકેશી પુંડરીકા-વારૂણી–હાસા સર્વ પ્રભા-શ્રી હી એ જિનેશ્વરની આગળ પ્રભુને ચામર ઢાળતી ગાયન કરતી ઉભી રહે છે. વિિિાવની ૪ ચિા-ચિત્રકનકા-તેજા-સુદામિની દીપક ધરી ગાયન કરતી ઉભી રહે છે. મધ્યવની -રૂપ રૂ નિતકા સુરૂ પા-રૂપવતી પ્રભુની પ્રસૂતિકામ કરે છે એ ૪ ઉપરાન્ત લવલોકની ૮ કુમારી ૮ નંદનકૂટ (મેરૂફૂટ), અને અલોકની ૮ કુમારી ચાર ગજદંતગિરિના કુટ પ્રસંગે કહેવાઈ ગઈ છે, જેથી સર્વમળી રદ્દ વિનર જાણવી. ૨, શેષફૂટનું પ્રમાણુ સ્પષ્ટ રીતે કહ્યું નથી, માટે શ્રી બહુશ્રુતથી જાણવું.

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510