Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 476
________________ ઉપસ હાર રહિતને અથવા એ સસ્વરૂપ સČજ્ઞકથિત છે એવી શ્રદ્ધારહિતને એ ક્ષેત્રોનું સ્વરૂપ માનવા ચેાગ્ય ન હાય, અને તે સાક્ષાત્ અનુભવાય છે કે વત માનમાં ઘણા ને પણ એવા છે કે પૂર્વોક્ત ક્ષેત્રસ્વરૂપને યથાર્થ સ્વરૂપે માનતા નથી. માટે એ સ્વરૂપને શ્રદ્ધાથી અથવા બીજો અથ શ્રી લઘુક્ષેત્રસમાસવૃતિમાં કહ્યા છે તે આ પ્રમાણે— સČજ્ઞમતમાં એકચિતવાળા થઈને વિચારે ' એટલે સર્વજ્ઞમતમાં એકચિતવાળા થવાથી અનુક્રમે ( પર’પરાએ) કેવળજ્ઞાનપ્રાપ્ત થાય છે, અને તેથી સવ પદાર્થો હાથમાં રહેલા મેાટા આમળાની માફ્ક સાક્ષાત્ દેખાય છે, માટે તેવી રીતે કેવળજ્ઞાનપ્રાપ્ત કરીને એ ક્ષેત્રનુ` સ્વરુપ વિચારે (એટલે સાક્ષાત્ જાણેા સાક્ષાત્ દેખે અને) તેનું સ્વરૂપ ખીજાની આગળ પ્રરૂપે-કહા, એ ભાવાર્થ છે. ॥ ૬ ॥ ૨૬૨ ૫ અત્રતા :—હવે આ પ્રકરણની સમાપ્તિ કરતાં પ્રકરણકર્તા આચાર્યાં પેાતાનું નામ પ્રયાજ, અને ગ્રંથ પ્રત્યેની શુભેચ્છા દર્શાવે છે તે આ પ્રમાણે— सूरीहि जं रवणसेहरनाम एहि, अपत्थमेव रइयं णरश्वित्तविक्खं । सँसोहिअं पपरणं सुअरोड़ लोए, पावेउ तं कुसलरंगमई पसिद्धि ॥ ७॥ २६३ ॥ શબ્દા : સૂરીહિ-આચાર્ય ન -જે ( આ પ્રકરણ ) રયળñદ્ર-શ્રી રત્નશેખર સ'સોહિમ શેાધ્યુ', શુદ્ધ કર્યું. વચળ –આ પ્રકરણ સુમનેહિં-સજ્જને એ કુર સ્રો-લેાકને વિષે વવેક-યામા સ-તે પ્રકરણ સરગમ'-કુશળ રંગની બુદ્ધિવાળુ પશિăિ-પ્રસિદ્ધિને નામěિ --નામવાળા q ( ૪ )થ વ્ –પેાતાને અર્થે જ ય-રચેલુ, રચ્યુ રલિત્ત-મનુષ્યક્ષેત્રની વિવલ વ્યાખ્યાવાળુ વ્યાખ્યા થ :—શ્રી રત્નશેખરસૂરિ નામનાઆચાયે આ જે મનુષ્યક્ષેત્રની વાળું પ્રકરણ પોતાના આત્માને અર્થે જ રચ્યું, અને સુજનાએ ( ખીજા ઉતમજ્ઞાની આચાર્યાદિકે) શેાધ્યુ. શુદ્ધ કર્યું., કુશલ રંગમતિવાળું આ પ્રકરણ લેાકમાં સુજને વડે પ્રસિદ્ધિને પામે।। ૭ ।। ૨૬૩ ॥ ૧. એ ભાવામાં પણ એવા સાર કાઢી શકાય છે –આ ક્ષેત્રાનું સ્વરૂપ દૃઢ શ્રદ્ધાવંત છદ્મસ્થ સત્ય માની શકે અથવા તા સન પાતે સાક્ષાત્ જાણીદેખી શકે, પરંતુ સવજ્ઞમતની શ્રદ્દારહિતને માટે તા બહુ વિષમ છે કારણ કે અમુક માઈલનાજ વિસ્તારવાળી આ દુનિયા–પૃથ્વી છે, એવા નિણૅયવાળાને અને હિમાલયથી મેાટા પડતા દેખ્યા ન હોય તેવાઓને તથા પાસીફિક, આટલાંટિક આદિ મહાસાગરાથી મેાટા સમુદ્રો દેખ્યા ન હેાય તેવાઓને હારે। યેાજનના પતા કરાડા યેાજનના તથા અસંખ્ય યાજનાના દ્વીપસમુદ્રો કહીએ તેા તે શી રીતે માતે ? એના મનમાં તા એ જ આવે કે એટલા મેટાપવ તાને દીપા તથા સમુદ્રો હાઇ શકે જ નહિ માટે ગ્રંથકર્તાએ આ ક્ષેત્રસ્વરૂપનેા વિષય શ્રદ્ધા પૂર્વક સમજવા યેાગ્ય ફળો છે,

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510