Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 465
________________ ૩૯૨ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ` સહિત આ નંદીશ્વરદ્વીપમાં અટૂટાઈ મહેાત્સવ કરે છે, ત્યાં પૂર્દિશિના અંજનગિરિ ઉપર સૌધર્મઇન્દ્ર, અને ચાર દધિમુખપવ ત ઉપર એના જ ચાર લેાકપાલ અઠ્ઠાઈ મહેાત્સવ કરે છે. ઉત્તરદિશના અંજનિગર ઉપર, ઈશાન ઇન્દ્ર, અને ૪ દધિમુખપવા ઉપર એના જ ચાર લાકપાળ અઠ્ઠાઈમહાત્સવ કરે છે, દક્ષિણ અંજનગિરિ ઉપર ચમરેન્દ્ર, અને દક્ષિણના ચાર દધિમુખ ઉપર ચમરેન્દ્રના ચાર લેકપાલ અઠ્ઠાઈ ઉત્સવ કરે છે, તથા પશ્ચિમ અંજનગિરિ ઉપર અલીન્દ્ર અને પશ્ચિમના ૪ દધિમુખ ઉપર એના લેાકપાળ, અઠ્ઠાઈ ઉત્સવ કરે છે. ૫ વિદિશાના ૪ રતિકર પર્યંત અને ૧૬-૩ર ઇન્દ્રાણીઓની રાજધાની વળી આ દ્વીપના અતિમધ્યભાગે ચાર વિદિશામાં ૪ રતિપર્વત છે. આંતરાના એ એ રતિકરાથી આ જૂદા રતિકર છે. તે સ રત્નના અનેલા, ૧૦૦૦૦ (દશહજાર) 'ચાજન ઉપરનીચે વિસ્તારવાળા, અને (૧૦૦૦) યાજન ઊંચા છે, તેથી ઝાલર [ઘંટ] સરખા છે. ૨૫૦ ચેાજન ભૂમિમાં દટાયલા છે, અને ગાળ આકારના છે. એ દરેક રતિકરથી લાખ લાખ ચેાજન દૂર લાખ લાખ ચેાજનના પ્રમાણવાળી રાજધાનીએ ઇન્દ્રાણીઓની છે, તે આ પ્રમાણે— અગ્નિખૂણાના રતિકરપવ તની ચાર દિશાએ તથા નૈઋત્યકોણના રતિકરની ચાર દિશાએ મળી સૌધર્મેન્દ્રની આઠ ઇન્દ્રાણીએની રાજધાનીએ છે. તથા વાયવ્ય અને ઈશાનકાણુના એ રતિકરપતની ચાર ચાર દિશાએ ઈશાનેન્દ્રની ૮ ઇન્દ્રાણીએની ૮ રાજધાનીએ છે જેથી સ` મળી ૧૬ રાજધાનીએ છે. એ દરેક રાજધાનીમાં એકેક જિનાત્ય છે તેથી ૧૬ જિનચૈત્યો ઇન્દ્રાણીની રાજધાનીએમાં અધિક છે, વળી મતાન્તરે તેા દરેક રતિકરની આઠે દિશામાં આઠ આઠ રાજધાનીએ આઠ આઠ ઇન્દ્રાણીઓની ગણેલી હાવાથી દરેક ઇન્દ્રાણીની એ છે રાજધાની મળીને ૩૨ રાજધાનીએ હાવાથી ૩૨ જિનચૈત્ય પણ અધિક ગણાય છે. એ રીતે નદીશ્વરદ્વીપમાં પર ( ખાવન ) ચૈત્ય તા પ્રસિદ્ધજ છે. જેથી જૂદી જુદી અપેક્ષાએ તા ૨૦-૫૦ અને રાજધાનીનાં ૧૬-૩૨ અધિક એટલાં શાશ્વત જિનચૈત્યેા છે. ૫ ૧૧ મા કુંડલીપમાં કુંડલગિરિ ઉપર ૪ જિનચૈત્ય ॥ એ નંદીશ્વરદ્વીપ મે છે, ત્યારબાદ ૯ મે અરૂણુદ્વીપ, અને ૧૦ મે અરૂણાપપાતદ્વીપ, ત્યારબાદ ૧૧ મા આ જ્જીવ છે. આ દ્વીપમાં અતિમધ્યભાગે વલયાકારે માનુષાત્તરપર્યંત સરખા સિંહનિષાદી આકારવાળા ગિરિનામના પ ત છે, તે ૪૨૦૦૦ ચેાજન ઊંચા, અને ૧૦૦૦ ચેાજન ભૂમિમાં ઊંડા છે, તેની ઉપર અતિમધ્યભાગે ચાર દિશાએ ૪ જિનભવના છે, તે નંદીશ્વરદ્વીપના સમાન છે. વળી અહિ લેાકપાલની અગ્રમહિષીઓની ૩૨ રાજધાનીએ છે તે આ પ્રમાણે— એ વલયાકાર કુડલગિરિના અભ્યન્તરભાગે નીચે ભૂમિઉપર ઉત્તરમાં અને દક્ષિણમાં ચાર ચાર પ°ત સામ-યમ વૈશ્રમણ અને વરૂણપ્રભ નામના છે તે પૂર્વોક્ત રતિકર * શાશ્વતપ્રતિમાની ગણત્રી પ્રસ ંગે નદીશ્વરનાં પ ્+૧૬ મળી ૬૮ ચૈત્ય ગણ્યાં છે,

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510