________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તશથ સહિત
વિસ્તાર્યઃ—અહિ. વિજયને વિસ્તાર જાણવા માટે વિજયોના વિસ્તાર સિવાયના * વનમુખ વિગેરે ચાર શેષ પદાર્થોના એકત્ર વિસ્તાર પુરાના ૮ લાખ યોજનમાંથી આદ કરી ૧૬ વડે ભાગાકાર કરવા. ત્યાં વનમુખાદિ ચારેના વિસ્તાર આ પ્રમાંણે—
૩૯૦
ધાતકીખ'ડમાં કહેલા વિસ્તારથી ખમણુાવિસ્તાર પ્રમાણે અહિં પુષ્કરામાં એક વનમુખની પહેાળાઈ ૧૧૬૮૮ યોજન હોવાથી મહાવિદેહના પયન્સે રહેલાં એ વનમુખના એકત્ર વિસ્તાર ૨૩૩૭૬ યોજન છે, તથા છ અન્તરનદીઓમાંની દરેક ૫૦૦ યોજનના વિસ્તારવાળી હાવાથી એકત્ર વિસ્તાર ૩૦૦૦ યોજન છે, તથા દરેક વક્ષસ્કારપત ૨૦૦૦ યોજન પહેાળા હાવાથી આઠ વક્ષસ્કારના વિસ્તાર ૧૬૦૦૦ યોજન છે, તથા ભદ્રશાલવનની પૂર્વ લખાઈ ૨૧૫૭૫૮ યોજન છે, તેટલી જ લખાઈ પશ્ચિમમાં છે, અને એ બેની વચ્ચે મેરૂપવ તની જાડાઈ ૯૪૦૦ યોજન છે, જેથી ત્રણેના એકત્રવિસ્તાર ૪૪૦૯૧૬ ચાજન છે. એ પ્રમાણે—
૧૧૬૮૮ × ૨
૫૦૦
૧ વનમુખ
૧ અન્તરની
૧ વક્ષકાર
૨૦૦૦
૧ ભદ્રશાલવન ૨૧૫૭૫૮ [ એક દિશિએ ] ૧ મેરૂપ ત
૯૪૦૦
×
× ૮
× ૨
× ૧
૮૦૦૦૦૦ પુષ્કરાધ વિસ્તારમાંથી
૪૮૩૨૯૨ વનમુખાદિના એકત્ર વિસ્તાર
-
=
૧૬૦૦૦ માટે વક્ષસ્માર
= ૪૩૧૫૧૬ ભદ્રશાનની એકત્ર
લખાઈ
૯૪૦૦ એક મેની જાડાઈ
૪૮૩૨૯૨
૨૩૩૭૬ એ વનમુખના વિસ્તાર
૩૦૦૦ છ અન્તરનદીનાં એકત્રવિસ્તાર
""
-
માદ કરતાં
૩૧૬૭૦૮ ને ૧૬ વિજયે ભાગતાં
=૧૯૭૯૪૪ . એક વિજયની પહેાળાઈ પ્રાપ્ત થઈ.
૧૬) ૩૧૬૭૦૮ (૧૯૭૯૪
૧૬
૧૫૬
૧૪૪
૧૨૭
૧૧૨
૪૪૦૯૧૬
૧૫૦
૧૪૪
૬૮
૬૪
૪ શેષ.
વળી એ રીતિ પ્રમાણે એ પાંચ પદાર્થોમાંના કાઈપણ પદાર્થીના વિસ્તાર જાણી શકાય છે તેના એક ઉદાહરણ તરીકે ધારા કે વક્ષસ્કાર પ`તના વિસ્તાર જાણવા હાય તેા શેષ ચાર પદાર્થોના એકત્ર વિસ્તાર [મેરૂ સહિત ભદ્રશાલવનના ૪૪૦૯૧૬+વિજચાના ૩૧૬૭૦૮+અન્તનદીઓના ૩૦૦૦+વનમુખના ૨૩૩૭૬=] ૭૮૪૦૦૦ આવ્યા તેને