________________
૩૦૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
अभितरगयदंता, सोलसलक्खा य सहसछवीसा | સોહિન સથમેન, રીત્તે કુંત્તિ રોવિ ાર:
શબ્દાઃ— =
સયં આઁ એક સા રીત્તે-દીઘ્ર પણે કુંતિ-છે
અમિતરાયત્તા-અભ્યન્તર ગજર્દ તો
જોવા-સાલ લાખ સલવીસા-છવીસ હજાર
સોઇ અમિ-સાલ અધિક
નોવિ–ચારે પણ
ગાથાર્થઃ--અ પુષ્કરદ્વીપમાં ચારે અભ્યન્તરગજદંતપવ તો સેાળલાખ છવીસહજાર એકસેસેાલ ચેાજન દીઘ છે. ૫ ૪૫ ૨૪૫ ॥
વિસ્તરાર્થ:—ગાથા વત્ સુગમ છે. પરન્તુ વિશેષ એજ કે—અભ્યન્તર એટલે કાલોદધિસમુદ્રતરફના પૂર્વ પુષ્કરા ના એ અને પશ્ચિમપુષ્કરાના એ એ ચાર ગજદન્તગિરિ અભ્યન્તરગજદન્ત જાણવા, અને તે પૂર્વાધ માં વિદ્યુત્પ્રભ તથા ગંધમાદન અને પશ્ચિમાધમાં સામનસ તથા માધ્યવંત એ ચાર અભ્યન્તરગજદન્તગિરિ છે, પૂર્વ કહેલા ચાર બાહ્મગજદંતથી આ ગજદ તો ન્યૂન પ્રમાણવાળા હેાવાનુ કારણ ધાતકીખંડના ગજદંતો પ્રસંગે દર્શાવ્યું છે તેજ કારણ અહિં જાણવું. અર્થાત્ આ ચાર ગજદંતોને સ્થાને મહાવિદેહને વિસ્તાર ન્યૂન છે, અને પૂર્વ કહેલા બાહ્યગજઢતોને સ્થાને મહાવિદેહના વિસ્તાર અધિક છે. વળી આ ચારે ગજદ તોની પહેાળાઈ તો નિષધનીલવતની પાસે ૨૦૦૦ ( એહજાર) ચાજન છે, ઉંચાઈ ચારસા (૪૦૦) ચેાજન છે, અને ત્યારબાદ અનુક્રમે પહેાળાઈમાં ઘટતા અને ઉંચાઈમાં વધતા વધતા મેરૂપ તની પાસે ૫૦૦ ચેાજન ઉંચા અને અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા છે જાર૪પા
અવતરણઃ—એ આઠ ગજદંતગિરિ સિવાયના શેષપવા અને નદીએ વિગેરેનુ પ્રમાણ કેટલું ? ( લંબાઈ પહેાળાઈ કેટલી ?) તે આ ગાથામાં કહેવાય છે— सेसा पमाणओ जह, जंबूदीवार धाइए भणिया । दुगुणा समाय ते तह धाइअसंडाउ इह णेया ॥ ५ ॥ २४६ ॥
શયદા:
સેસ-શેષ પદાર્થો
વમાળો-પ્રમાણથી સંજૂરીવાર–જ ખૂદ્વીપથી ધારૂ-ધાતકીખ ડમાં
માળિયા-કહ્યા છે
જુનુના-મમણા સમા ય-અને સરખા
તે સહ-તે પદાર્થો તેવી રીતે
ધારૂબÄÇાઉ-ધાતકીખ'ડથી હ ોયા- અહિ. પુષ્કરા માંજાણવા
ગાયા :—શેષ પદાર્થોનું પ્રમાણ જ ખૂદ્વીપથી જેમ ધાતકીખંડમાં ખમણું અને સરખું કહ્યું હતુ. તેવી રીતે તે પદાર્થો અહિં પુષ્કરામાં પણ ધાતકીખંડથી બમણા