________________
લવસમુદ્રમાં આવેલા કીડા પ્રાસાદ
૩૨૫
યો. ભાગ એ પ્રમાણે ગતમાદિ દ્વીપની અભ્યન્તરઊંચાઈ ૨૧૪–૭૦ અને બાદા
છે. ભાગ. ઉંચાઈ ૪૨લા–૪પ જાણવી છે ૨૯ મે ૨૨૩ છે
અવતરણ – હવે એ ૨૫ દ્વિીપ ઉપર સુસ્થિતદેવ તથા ચંદ્રસૂર્યના જે કીડાપ્રાસાદ રહેલા છે તે પ્રાસાદનું પ્રમાણ તથા લવણ સમુદ્રના તિષી વિમાનોનું કંઈક સ્વરૂપ કહેવાય છે, અને તે સાથે આ લવણ સમુદ્રને અધિકાર પણ સમાપ્ત કરાય છે
कुलगिरिपासायसमा, पासाया एसु णिअणिअपहणं । ..... तह लावणजोइसिआ, दंगफालिह उडुलेसागा ॥३०॥२२४॥
• શબ્દાર્થ – ફુજિરિાસાય-વર્ષધરના પ્રાસાદે
તરં-તથા સમા-સરખા
ઢાવળનોરિંગા-લવણ સમુદ્રના તિષિએ હુ-એ દ્વીપ ઉપર
ifટ-દકસ્ફટિક, જળસ્ફટિકરનના મિનિમ-નિજ નિજ, પિતપોતાના દૂજેલા-ઊદ્ગલેશ્યાવાળા, અધિક ઘદૂi-પ્રભુના, અધિપતિઓના
ઊર્વતેજવાળા. જાથા –એ દ્વીપ ઉપર પોતપોતાના અધિપતિદેવના જે પ્રાસાદ છે તે કુલગિરિ ઉપરના પ્રાસાદે સરખા છે, તથા લવણ સમુદ્રના જ્યોતિષીઓ જળસ્ફટિકરનના અને અધિક ઊર્ધ્વતેજવાળા છે. ૩૦મારા વિસ્તરાર્થ –લઘુહિમવત આદિ ૬ વર્ષધરપર્વત ઉપર સિદ્ધાયતન ફટ સિવાયના
ફૂટે ઉપર જેવા દેવપ્રાસાદ છે તેવા જ અને તેટલા પ્રમાણવાળા દ્વીપ ઉપર દેવ- આ ૨૫ દ્વિીપ ઉપરના પ્રાસાદે પણ છે, જેથી આ ૨૫ દેવ પ્રાસાદનું પ્રમાણુ પ્રાસાદ ૬રા યોજન ઊંચા અને ૩૧ જન વિસ્તારવાળા
છે, અને એ સર્વે કીડાગ્રહસરખા છે, સુસ્થિતના આવાસમાં એક દેવશય્યા છે, પિતાની રાજધાનીમાંથી સુસ્થિતદેવ જ્યારે અહિં આવે ત્યારે શયન કીડા અથવા આરામ કરવાને માટે આ આવાસ ઉપયોગી છે, અને ચંદ્ર સૂર્યના પ્રાસાદમાં દરેકમાં એકેક સપરિવાર સિંહાસન છે, અને તે તે ચંદ્ર સૂર્ય જ્યારે પિતાની બીજા નંબુદ્વીપલવણસમુદ્રમાં રહેલી રાજધાનીમાંથી અહિં આવે ત્યારે કઈ કઈ વખતે પિતાના આ દ્વીપ ઉપરના પ્રાસાદમાં આવી સુખે બેસે છે, અને આરામ
૧. ગાથામાં સામાન્યથી ૨૫ માં પ્રાસાદ કહ્યા છે તે પણ ગૌતમીપમાં મવન અને ૨૪ ઠીમાં પ્રાણ છે એટલું વિશેષ જાણવું.