________________
૩૩
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
શબ્દાઃ—
ર૪ ( ઉત્ત’)–દ્રહાની ઉંડાઈ દુર દત્ત-કુંડાની ઉંડાઈ अमेरु૬-મેરૂ રહિત પતાની ૩સય – ચાઈ
વિસ્થર વિયદ્ઘાળ’–વૈતાઢયોને વિસ્તાર
—
વવિરાળ –વૃત્તગિરિઓને સુમેળ્વપ્ન –મેરૂપ ત વ ને હૈં -અહિં ધાતકીખંડમાં જ્ઞાન-જાણવું
પુનમ –પૂર્વ સમ, જ ખૂદ્વીપ તુલ્ય
ગાથાર્થ: દ્રઢાની ઉંડાઈ, કુંડાની ઉંડાઈ, મેવિના શેષપવ તાની ઉંચાઈ, વૈતા ઢોના વિસ્તાર, અને મેસિવાય શેષવૃત્તઆકારવાળા પતાના વિસ્તાર એ સ અહિં ધાતકીખ ડમાં જ બૂઢીપના સરખું જાણવું [એ ૫ ખાખત સરખી જાણવી]
!! ૩૫ ૨૨૭ II
વિસ્તરાર્થ : જંબુદ્રીપમાં દ્રહેાની અને કુંડાની જે ૧૦ યોજન ઉંડાઈ કહી છે તેટલીજ ઉંડાઈ ધાતકીખંડના દ્રાની અને કુંડાની છે, પરન્તુ એ દ્રહેાના અને કુંડાના વિસ્તાર વિગેરે તે મમણા છે.
તથા મેરૂવિના શેષ કુલગિરિ ગજદન્તવક્ષસ્કાર યમલગિરિ કંચનગિરિ અને વૈતાઢચ વિગેરેની જે ઉંચાઈ જ બુદ્વીપમાં કહી છે તેજ ઉંચાઈ ધાતકીખંડમાં પણ છે, તથા દી બૈતાઢયોને વિસ્તાર જ ખૂદ્વીપમાં ૫૦ ચેાજન કહ્યો છે, તે પ્રમાણે જ ધાતકીખ'ડના ૬૮ દીઘ વૈતાઢોને વિસ્તાર પણ ૫૦ ચેાજન જ છે, પરન્તુ લખાઈ જૂદી જૂદી છે, અને ઉંચાઈ તુલ્ય છે તે વરાળ એ પદથી કહેવાઈ છે. તથા મેરૂવિના શેષવૃત્તઆકારના પતા જે વૃતબૈતાઢય યમલગિરિ કંચનગિરિ આદિ છે તેના વિસ્તારપણ જખૂદ્વીપમાં પ્રમાણે કહ્યા છે, તે પ્રમાણે જ ધાતકીખંડના વૃત્તબૈતાઢચાદિના પણ વિસ્તાર છે.
એ પ્રમાણે એ પ ખાખતા જ ખૂદ્વીપતુલ્ય જાણવી. અને જ ખૂંદ્રીપથી દ્વિગુણ પ્રમાણવાળા કય1 કયા પદાર્થો છે તે ૬ઠ્ઠી ગાથામાં કહેવાશે. ૫ ૩૫ ૨૨૭ ૫.
૫ ધાતકીખંડના ૨ મેરૂપતા
અવતરળ:—હવે જમૂદ્રીપના મેરૂપર્વતથી ધાતકીખડના મેરૂપર્વતમાં જે જે આામતને તફાવત છે તે આ ગાથામાં કહેવાય છે—
मेरुदुगंपि तहच्चिय, णवरं सोमणसवर देसे । સન બરસનસનુ ત્તિ મસળી ચત્તે ાણારા