________________
ધાતકીના ક્ષેત્રોને વિસ્તાર જાણવા પ્રવાંકે
લંબાઇ છ પ્રકારની જુદી જુદી આવે અને વિજયની જુદી જુદી સોળ પ્રકારની લંબાઈ આવે, એ રીતે ભિન્ન ભિન્ન લંબાઈ ઓ હોવાથી ગ્રંથકર્તાએ કઈ અંક ન કહેતાં fઘતાજુમાળો= ક્ષેત્રને અનુસાર ” એટલું જ કહ્યું છે તે યથાર્થ છે. મહાવિદેહના ત્રણ પ્રકારના વિસ્તાર આગળ ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થ પ્રસંગે ૪૨૩૩૩૪-૮૦૫૧૯૪ -૧૧૮૭૦૫૪ લગભગ છે તે કહેવાશે, તથા વક્ષસ્કારાદિવત્ ૪ વનમુખની લંબાઈ પણ બે પ્રકારની આવે. વળી એજ પદ્ધતિએ પશ્ચિમ ધાતકીખંડના મહાવિદેહમાં પણ પૂર્વધાતકીવત વક્ષસ્કાદિની અનિયત લંબાઈ એ આઠ પ્રકારે ઈત્યાદિ તુલ્ય લંબાઈઓ જાણવી. | તિ મહાવિદે વક્ષIRાર્યનાં ધૈવેમ્
તથા ધાતકીખંડના ૭-૭ મહાક્ષેત્રોની લંબાઈ ધાતકી ખંડની પહોળાઈમાં સંપૂર્ણ આંવવાથી ૪૦૦૦૦૦ (ચાર લાખ) યોજન છે. અને એ ૧૪ મહાક્ષેશ્નોનો તેમજ ૩૨-૩ર વિજયને વિસ્તાર તે હવેની ૧૦ મી ગાથામાં કહેલી રીતિ પ્રમાણે ક્ષેત્રાંક અને યુવકના ગુણાકારથી પ્રાપ્ત થાય છે, અને તે અંકગણિત પૂર્વક ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે. તે પણ અહિં સ્થાન ખાલી ન રહેવાના કારણથી કહેવાના છે કે
ભરત–અરવતનો વિસ્તાર – ૬૬૧૪ યોજન છેઆ પ્રારંભને જ એટલે હિમવંત-હિરણ્યવંત, – ૨૬૪૫૮ યોજન લવણ સમુદ્ર પાસેનો વિસ્તાર હરિવર્ષ–રમ્યક , –૧૦૫૮૩૨ ૩ યો. | છે, જેથી શેષ મધ્યમવિસ્તાર મહાવિદેહ , –૪૨૩૩૩૪-૩૧; યે. અને અન્ય વિસ્તાર આગળ કહેવાશે. છે ૯ ૨૩૩ છે એક વિજય વિસ્તાર ૯૬૦૩યો . (પ્રત્યેક વિજય)
અવતાર –ધાતકી ખંડમાં ભરતરવત આદિ મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે પૂર્વગાથામાં જે સૂચના કરી હતી તે સૂચના પ્રમાણે હવે આ ગાથામાં દરેક મહાક્ષેત્રનાં ક્ષેત્રાંક અને યુવાક ઉપરથી ક્ષેત્રવિસ્તાર કેવી રીતે જાણી શકાય તે કહેવાય છે
खित्तंकगुणधुर्वके, दोसयवारूत्तरेहि पविभत्ते । सव्वत्थ वासवासो, हवेइ इह पुण इय धुवंका ॥१०॥२३४॥
૧. જો એ વક્ષસ્કારાદિકની લંબાઈ નિયત અંકથી જાણવી જ હેય તો તે વક્ષસ્કારાદિની પહેળાઈના મધ્યભાગ સુધીના (જંબૂડીપ સહિત સ્વામી બાજ સુધીના) વ્યાસની પરિધિ ગણીને ૯ મી ગાથા પ્રમાણે ગણિત કરી ૧૦૦૦ બાદ કરી તેનું અર્ધ કરવું, જેથી કેવળ મધ્યભાગની પણ નિર્ણત લંબાઈ પ્રાપ્ત થશે.