________________
મહા॰ ક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે ક્ષેત્રાંક ધ્રુવાંક
તથા આઠ આંક ખંડવાળા એ મહાહિમ. અને એ ફ઼િગિરિ હેાવાથી એ ચાર પ તાના મળીને ૩૨ ખંડ એજ ૩૨ ગિરિઅંક, તથા ખત્રીસ ખ`ડવાળા એ નિષધ અને બે નીલવંતપવ ત એ ચારેના મળી ૧૨૮ ખંડ તે ૧૨૮ ગિરિએક ગણાય. એ પ્રમાણે [૮+૩૨+૧૨૮=] ૧૬૮ ગિરિમંદ કહેવાય. ॥ ઇતિ શિરિન્ન ઉત્પત્તિ
એ પ્રમાણે ૨૧૨ ક્ષેત્રખડ અને ૧૬૮ ગિરિખડ મળીને ૩૮૦ ખંડવડે ધાતકીખંડ વડે ચાયેલા છે. વળી અહિ' ખંડનું પ્રમાણ તે જ બુદ્વીપમાં જે રીતે ૧૯૦ ખંડ કહ્યા હતા તે રીતે જ જાણવુ', જેથી જંબુદ્રીપ ૧૯૦ ખંડ પ્રમાણના છે, ત્યારે ધાતકીખંડ તેથી દ્વિગુણુ ખંડવાળા એટલે ૩૮૦ ખડવાળા છે, એ રીતે ધાતકીખંડની દ્વિગુણુતા ખંડસંખ્યાવડે પણ યથાર્થ છે.
વળી આગળ પુષ્કરા દ્વીપ જે ધાતકીખ'ડને અનુસરતા છે તે પણ આ રીતે જ ૩૮૦ ખંડના જાણુવા, પરન્તુ ક્ષેત્રાંક અને ગિરિઅક [ ૨૧૨ તથા ૧૬૮ એ] તુલ્ય હોવા છતાં વિસ્તારના ચેાંજત અંક જુદા જુદા છે, તે પુષ્કરા દ્વીપના વર્ણનપ્રસંગે કહેવામાં આવશે. ।। ૧૦ ।। ૨૩૪૫
ક્ષેત્રાના વિસ્તારાદિ જાણવા માટે ધ્રુવાંક
અવતરશે ..પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં ધ્રુવાંક દર્શાવાય છે, [અને વિસ્તરા'માં ૧૦મી ગાથામાં કહેલી ગણતરીતિ પ્રમાણે ક્ષેત્રાના વિસ્તાર પણ અંકગણિત સહિત દર્શાવાય છે] તથા વનસુખાદિ પ પદાર્થોના વિષ્ણુભ જાણવાની રીતિ પણ દર્શાવાય છે.—
धुरि चउदसलक्खदुःसहस - दो सगणउआ धुवं तहा मज्झे । दुसअत्तरसतससिहस छवीस लक्खा य ॥ ११ ॥२३५॥ गुणवीस सयं बत्तीससहस गुणयाललवखा धुवमन्ते । इगिखिणमाणविसुद्धखित्तसोलस पिहू विजया ॥ १२ ॥२३६॥
ફેર
વ્રુત્તિ- પ્રાર ભમાં નવલલા-ચૌદલાખ
દુસસ-બે હજાર ફોસાળકમા–મસેાસત્તાણું ધ્રુવ-ધ્રુવાંક
શબ્દાર્થઃ—
મન્ને-મધ્યભાગમાં જુયત્ર૩૩ત્તર-ખસે અધિકઆડ સતસટ્રિસટ્સ-સડસઠહજાર
છવ્વીસન્ટવા-છવીસલાખ