________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
શેષગિરિઓની ક્ષેત્રાનુસારે ૯ મી ગાથાનો વિસ્તરાર્થ પ્રમાણે જાણવી | તિ રીવંજાર विस्तारद्विगुणत्वम ॥
તથા કમળને વિસ્તાર દ્વિગુણ છે, જેથી પદ્મસરોવર આદિ ૩૨ કહાનાં દરેકમાં મુખ્ય કમળ અને ૬-૬ વલયનાં કમળને જુદે જુદે દ્વિગુણ વિસ્તાર સ્વતઃ જાણ.
જેમાં પદ્મદ્રહ આદિ ૨૪ કહનાં મુખ્ય કમળ ૨ જન વિસ્તૃત, મધ્ય ૪ કહવત મુખ્ય કમળને ૪ જન વિસ્તાર અને અભ્યતરવત ૪ કહના મુખ્ય કમળોને
જન વિસ્તાર છે ઉંચાઈ વિગેરે જુદી કહી નથી, પરંતુ વિસ્તારથી અર્ધબાહલ્ય. હોય એ નિયમ પ્રમાણે ઉંચાઈ પણ ૧-૨-૪ યોજન અનુક્રમે સંભવે છે. ઉતિ ૩૨ નવિસ્તારોત્યોદૃકુળત્વમ | વલમાં ક્રમશ: અર્ધાધ ઉંચાઈ વિસ્તાર જાણવા. // તિ वलयवर्तिकमलमानम् ॥
તથા ઉપર કહેલા વિભાગ પ્રમાણે ૧૩૬-૩૨-૮-૪ નદીઓની ઉંડાઈ અનુક્રમે મૂળ સ્થાને વા-વા-૧-૨ યોજન અને પર્યતે રા–૨–૧૦-૨૦ એજન છે. જે તે १८. नदीनामुद्वेधे द्विगुणत्वम् ।।
તથા ઉપર કહેલા દ્રહના વિસ્તાર પ્રસંગે જ ૨૪-૪-૪ દ્રામાં ક્રમશઃ ૨૦૦૦ -૪૦૦૦-૮૦૦૦ એજન દીર્ઘતા-લંબાઈ કહેવાઈ ગઈ છે. | ફેતિ ૨૨ હાળાં ફી
એ પ્રમાણે જે જે બાબતની દ્વિગુણતા માથામાં દર્શાવી તે મુખ્ય દ્વિગુણતાઓ છે, જેથી બીજી પણ અનેક દ્વિગુણતાઓ છે તે યથાસંભવ સ્વયં વિચારવી. દાર૩૦૧