________________
લવણસમમાં બીજા અનેક નાના પાતાળકળશ
TTrઈ સમુદ્રના અતિમધ્યભાગમાં (ભૂમિતળમાં ) વજન ઘડા સરખા આકારવાળા ચારે દિશાએ ચાર મોટા પાતાલકળશ છે, તે હજાર જન જાડા અને હેઠે ઉપર જાડાઈથી દશગુણ વિસ્તારવાળા-પહોળા છે ૪ મે ૧૯૮ છે મધ્યભાગમાં લાખ
જન પહેલા અને લાખ જન ભૂમિમાં દટાયલા છે, તે પૂર્વાદિ ચારદિશાએ વડવામુખ-કેયૂપ-ધૂપ-અને ઈશ્વર એ ચાર નામવાળા છે . પ ૧૯૯ છે વિસ્તા–હવે લવણસમુદ્રના ચાર મોટા પાતાલકળશનું સ્વરૂપ કહેવાય છે
છે લવણસમુદ્રમાં ૪ મોટા પાતાલકળશ ઃ સમુદ્રના જે અતિમધ્યભાગમાં દશહજાર જન જેટલા વિસ્તારવાળી જળશિખા કહી છે, તે જ શિખાની નીચે ભૂમિતળમાં મેટા ઘડાના આકાર સરખા ચાર દિશાએ ચાર મોટા કળશ છે, તે વારતમય છે, તથા એ કળશોની ઠીકરી ૧૦૦૦ એજન જાડી છે, અને ઠીકરીથી દશ ગુણ એટલે ૧૦૦૦૦ દશહજાર એજન નીચે બુભાગે (બુધ) પહોળા છે, તેમજ એટલાજ ઉપર પહોળા છે, એટલે એ કળશેતું મુખ ૧૦૦૦૦ એજન પહેલું છે. તથા મધ્યભાગમાં એટલે કળશનું પેટ એક લાખ જન પહોળું છે, અને ભૂમિમાં ૧૦૦૦૦૦ એકલાખ યેાજન ઉંડા દટાયેલા છે, જેથી આ રત્નપ્રભાપૃથવીની સમભૂમિથી–સપાટીથી ૧ લાખ ઉપરાન્ત એક હજાર યોજન નીચે કળશનું તળીયું છે, જેથી દરેક મહાકળશ ૭ નરકમતને ઉલ્લંઘીને છઠ્ઠા ભવનપતિનિકાયસુધી ઉંડે ઉતરેલ છે, તથા દરેક કળશનું મુખ સમુદ્રના ભૂમિતળની સપાટીમાં આવેલું છે, પણ ભૂમિથી ઉંચુ નથી. એવા પ્રકારના એ ચાર મહાકળશેનાં ચાર નામ તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં વેવામુ, દક્ષિણદિશામાં વેચૂર પશ્ચિમદિશામાં પૂર અને ઉત્તરદિશામાં ફ્રેશ્વર નામને મહાકળશ છે, ૪-૫ . ૧૯૮ ૫ ૧૯૯૫
અવતરાઃ–પૂર્વગાથામાં જે ચાર મોટા પાતાલકળશો કહ્યા તે ઉપરાન્ત સમુદ્રમાં બીજા અનેક નાના પાતાલકળશ પણ છે તે આ ગાથામાં કહેવાય છે
अन्ने लहुपायाला, सगसहसा अडसया सचुलसीआ । पुव्वुत्तसयंसपमाणा तत्थ तत्थ प्पएसेसु ॥६॥२०॥
શબ્દાર્થ – અને-બીજા
પુણ્વત્ત-પૂક્ત, પ્રથમકહેલા -લઘુ પાતાળકળશે
સયંસવમાન-સમા અંશ જેટલા સાત-સાતહજાર
તરથ તથ-તે તે મરણયા-આઠસો
guસેસુ-સ્થાનમાં સ સુલીયા-ચોર્યાસી સહિત