________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
દુમત્તે બહુમધ્યભાગે વાયાભ-પાતાળકળશે. વયરસ-વજન ઘટસરખાં દાળા-આકારવાળા
શબ્દાર્થ
મળd-હજાર યોજના લા -જાડા તદ્દભૂખતેથી (જાડાઈથી) દશગુણ વિરા-હેડેઉપર વિસ્તારવાળા
રાવ-એક લાખ એજન
વઢવામુવાડવામુખ જે વિદુર-મધ્યભાગે પહોળા
ગુવ-કેયૂપ મૂકે મોઢા-ભૂમિમાં અવગાહેલા બુવ રૂર-ચૂપ અને ઈશ્વર પુવા પૂર્વાદિ ચાર દિશાઓમાં
માળT-નામવાળા
| તો ઈશ . લવણસમુદ્રના અતિમધ્યભાગે ચાર દિશાએ ચાર મોટા પાતાળકળશ છે, તે દરેક રત્નપ્રભાપૂવીમાં ૧૦૦૦૦૦ જન ઊંડા છે, ૧૦૦૦૦૦ જનનું પેટ છે. ૧૦૦૦૦
જન પહોળું મુખ છે, અને તેટલું જ પહેલું બુધ (બંધુ) છે, ૧૦૦૦ એજન જાણે ઠીકરી છે, તેના ઉંચાઈના ભાગમાં (૩૩૩૩૩ ૦ માં) નીચે કેવળ વાયુ, ઉપરના બીજા ભાગમાં જળ અને વાયુ, તથા ૩ ભાગમાં કેવળ જળ છે.
[T૦ ૨૬૬, પૃ. ૨૧૦]
3 માં
જ છે
માં - ના
* માં વાયુ
૩ ભાગમાં રહેલા મહાવાયુઓ ક્ષોભ પામવાથી સમુદ્રનું જળ ઉછળે છે તેથી ભરતી ઓટ થાય છે. દિવસમાં બેવાર સામાન્યથી અને અમાવાસ્યાદિ તિથિઓમાં અત્યંત વાયુ ક્ષોભ થાય છે.