________________
વેલ'ધરદેવેના નિવાસસ્થાન
बायालसहस्सेहि, पुव्वेसाणाइदिसिविदिसि लवणे । वेलंधराणुवेधरराईणं गिरिसु वासा ॥११॥२०५॥
શબ્દાર્થ – વાવાક્ષહિં –બેંતાલીશ હજાર | અવને—લવણસમુદ્રમાં
યોજન દૂર | વેરુંધર–વેલંધર રાજાઓના પુર્વ તાળાર–પૂર્વ આદિ અને ઈશાન | મgવેરંપરાગ–અનુસંધર રાજાઓના
- આદિ | જિરિમુ–પર્વત ઉપર હિતિ વિ—િદિશિમાં અને વિદિશીઓમાં| વાસ–નિવાસસ્થાને છે.
જાથાર્થ –લવણસમુદ્રમાં ૪૨૦૦૦ એજન દૂર જઈએ ત્યાં પૂર્વ આદિ ચાર દિશાઓમાં વેલંધરરાજાઓના અને ઈશાન આદિ ચાર વિદિશિઓમાં અનુવેલંધર રાજાઓના પર્વતે આવે છે, તે ઉપર તેમના આવાસ (પ્રાસાદ) છે. ૧૧ારપા
- વિસ્તાT :– –સમુદ્રની વધતી વેલને ધર ધારણ કરનાર જે પૂર્વે ૧૭૪૦૦૦ નાગકુમાર દેવ કહ્યા તેમના રાજા એટલે અધિપતિ ચાર દેવો છે, તથા વેલંધરને બન-અનુસરનારા એટલે ૧૭૪૦૦૦ દેવની આજ્ઞાને અનુસરનારા તે અનુસંધર દેના પણ ચાર અધિપતિ દે છે, એ પ્રમાણે ચાર વેલંધરાધિપતિદેવોના અને ચાર અનુલધરાધિપતિના ૪-૪ પર્વતે લવણસમુદ્રમાં જંબુદ્વીપના કિનારાથી ૪૨૦૦૦ યોજન દૂર છે, ત્યાં ચાર દિશામાં વેલંધરના અને ચાર વિદિશામાં અનુલંધરના ચાર ચાર પર્વતે છે, એ આઠે પર્વત ઉપર આઠ અધિપતિદેવના આઠપ્રાસાદ છે, તેમાં કોઈ વખતે આવીને બેસે છે, અને આરામ લે છે, અને એ આઠેનું મૂળ સ્થાન તો અસંખ્ય દ્વીપસમુદ્ર વ્યતીત થયાબાદ આવતા બીજા લવણસમુદ્રમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળી વિજયરાજધાની સરખી ગસ્તુપાદિ રાજધાનીઓ છે, આઠે દેવનું આયુષ્ય એકેક પલ્યોપમનું છે. અને એ આઠ અધિપતિઓ પણ નાગકુમારનિકાયના છે. ૧૧ ૨૦૫
અવતરણ:-હવે કયા પર્વતઉપર કયે અધિપતિ દેવ છે ? તેનાં નામ કહેવાય છેगोथूभे दगभासे संखे दगसीमनामि दिसि सेले । गोथूभो सिवदेवो, संखो अ मणोसिलो राया ॥१२॥२०६॥ ककोडे विज्जुपभे केलासऽरुणप्पहे विदिसिसेले । कक्कोडगु कद्दमओ केलास रुणप्पहो सामी ॥१३॥२०७॥ ૧ , એ પાઠ મુદ્રિત લઘુત્રસમાસમાં છે.