________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત અવતર–પૂર્વે ગાથાઓમાં કહેલા ૫૬ અન્તરદ્વીપઉપરાન્ત બીજા પણ ગૌતમીપઆદિ દ્વીપ આ લવણસમુદ્રમાં છે તે આ બે ગાથાઓમાં કહેવાય છે—
पच्छिमदिसि सुत्थिअ लवणसामिणो गोअमुत्ति इगुदीवो उभओवि जंबुलावण दुदु रवि दीवा य तेसिं च ॥२६॥२२०॥ जगइपरुप्परअंतरि, तहवित्थर बारजोअणसहस्सा । एमेव य पुव्वदिसि, चंदचउक्कस्स चउदीवा ॥२७॥२२१॥
શબ્દાર્થ – વરિષ્ઠમહિતિ-પશ્ચિમદિશાએ
૩મત્રો-બને બાજુએ પણ યુરિથમ-સુસ્થિત નામના
યુરાવળ-જંબુદ્વિીપના અને લવણસમુદ્રના મિથે-લવણસમુદ્રના અધિપતિનો મુત્તિ-ગૌતમ એવા નામને
ફુદુ જીવ ટુવા-બે બે સૂર્ય દ્વીપ જી રી-એકઠીપ છે
તેસિં -અને તે દ્વીપનું
નાત (અંતરિ)-જગતથી અત્તર પપ્પર અન્તર-પરસ્પર અત્તર ત€ વિસ્થર-તથા વિસ્તાર વાંārગામણુક્સા-ખારહજાર યોજન
મેવ -વળી એ પ્રમાણે પુવવિલિં-પૂર્વ દિશામાં ચંદ્રશ્ન-ચાર ચંદ્રના નવા-ચાદ્વીપ
જાથા –પશ્ચિમદિશામાં લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતનામના દેવને નૌતમન્ના નામને એક દ્વિીપ છે, અને તે ગૌતમીપની બે બાજુએ જંબુદ્વિીપના બે સૂર્યના બે દ્વીપ અને લવણસમુદ્રના બે સૂર્યના [ચાર સૂર્યમાંથી બે સૂર્યના બે દ્વીપ છે, તથા તે પાંચે દ્વીપનું જગતીથી અતર અને દ્વીપોનું પરસ્પર [દ્વીપથી દ્વીપનું) અન્તર તથા તથા વિસ્તાર બાર હજાર યોજન છે, અને એ પ્રમાણે જ પૂર્વ દિશામાં ચાર ચંદ્રના ચાર દ્વીપ છે. જે ૨૬-૨૭ મે ૨૨૦-૨૨૧ છે વિસ્તરાર્થ-હવે આ લવણસમુદ્રમાં ચંદ્રસૂર્યના આવાસ દ્વિપ છે તે કહેવાય છે
છે લવણસમુદ્રમાં ૨૪ ચંદ્રસૂર્યદ્વીપ તથા ૧ ગૌતમદ્વીપ
લવણસમુદ્રનો અધિપતિ મુથિત એ નામને વ્યતરનિકાયને મહદ્ધિક દેવ છે. તેની સુસ્થિતા નામની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા લવણસમુદ્રમાં પશ્ચિમદિશામાં વિરાજધાની સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે, ત્યાં આ સુસ્થિતદેવ રહે છે, પરંતુ જ્યારે પિતાના તાબાના લવણસમુદ્રના કેઈ કાર્યપ્રસંગે