________________
ધryક અને બાહા જાણવાનું કારણ
उसुवग्गि छगुणि जीवावग्गजुए मूलं होइ धणुपिटुं । धणुदुगविसेससेस, दलिअं बाहादुगं होइ ॥१९०॥
શબ્દાર્થ – સુવા -ઈષના વર્ગને
ધનુટુ-બે ધનુપૃષ્ઠનો છગુન–છ ગુણે કરી
વિ-વિલેષ કર્યો નીપાવાગુ—છવાન વર્ગ યુક્ત કરતાં સેલ-શેષ રહે તેનું મૂર્ણ–તેનું વર્ગમૂલ કાઢતાં
ન્ટિ-અર્ધ કર્યાથી પિ–ધનુપૃષ્ઠ થાય
વજુ-બે બાહા આવે નાયા–ઈષના વર્ગને છ ગુણે કરી તેમાં જીવાને વર્ગ યુકત કરી તેનું વર્ગમૂળ કાઢીએ તે ધનુપૃષ્ઠ આવે, અને બે [નાના મોટા ] ધનુપૃષ્ઠને વિશ્લેષ (બાદબાકી) કરતાં જે શેષ રહે તેનું અર્ધ કરીએ તેટલું બે બહાનું [જુદું જુદું] પ્રમાણ આવે, એ ૧૯૦ છે વિસ્તર –સુગમ છે, ભરતક્ષેત્રના ઉદાહરણથી અંકગણિત આ પ્રમાણે
જે. કે. ૧૦૦૦૦ ભરતની ઈષકળા
૧૪૮૭૧–૫ ભરત છવા યોજના ૪૧૦૦૦૦ છે )
* ૧૯ ૧૦૦૦૦૦૦૦૦ ભરતઈબ્રુવોંકળા
૨૭૪૯૪૯
_x
૫
૬૦૦૦૦૦૦૦૦ ષડૂગુણ ભરતઈષમાં
૨૭૪૫૪ ભરત જીવા કળા ૭૫૬૦૦૦૦૦૦૦૦ જીવાવર્ગકલા ઉમેરતાં ૪૨૭૪૫૪ ભરત છવા કળા ૭૬૨૦૦૦૦૦૦૦૦ કળાનું વર્ગમૂળ કરતાં ૭૫૫૯૭૦૨૧૧૬ વર્ગકળા વર્ગમૂળ
+ ૨૭૮૮૪ વખત રહેલા શેષ ૨૬૨૧૫૧ શેષ વધ્યા, ૫૫૨૦૮૬ ભાજક ૭૫૬૦૦૦૦૦૦૦૦ છવા વર્ગકળા રાશિ આવ્યો, અને જવાબ ૨૭૬૦૪૩ કળા, તેને ૧૯ વડે ભાગતાં ૧૪૫૨૯ યોજના ૧૧ કળા એ ભરતક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું.
હવે બાહાનું અંકગણિન આ પ્રમાણે અહિં સંપૂર્ણ ભરતક્ષેત્ર એક ગણતાં ધનુપૃષ્ઠ પણ એક હય, અને તેથી બાહા હોય નહિં, પરંતુ વચ્ચે આવેલા વૈતાલ્યથી ભરતના દક્ષિણ ભારત અને ઉત્તરભારત એવા બે વિભાગ પૂર્વે ૮૧ મી ગાથામાં કહ્યા છે તે રીતે ઉત્તરભરતની બે બાહા હેઈ શકે છે, પરંતુ દક્ષિણભરતની નહિં. જેથી ઉત્તરભારતની બહાનું ગાથામાં કહ્યા પ્રમાણે અંકગણિત આ પ્રમાણે
૩૫