________________
શ્રી લઘુ ક્ષેત્ર સભાસ વિતા સહિત.
શબ્દાર્થનાપુર-દક્ષિણ અને ઉત્તર દિશાએ મેમુ–મેરૂ સન્મુખ રાહુ- બે બે બારણું
સરિસિ–પિતાની દિશામાં રહેલ કહના –બાકીના
મસિમા –એંશીમા ભાગે હેમુદ્રહાને વિષે
તયમ–તેનાથી અર્ધ પ્રમાણવાળા શાળ તેઓમાં
વાહિરિય–બહારનાં. થાર્થ –શેષ ચાર દ્રહને વિષે દક્ષિણે અને ઉત્તર દિશાએ બે બે દ્વારો છે તેમાંથી જે દ્વારે મેરૂ સન્મુખ રહેલા છે તે પોતાની (મેરૂસમુખ) દિશામાં રહેલ કહબી લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તથા બાહ્યમાં (ક્ષિણ તથા ઉત્તરના) (ારે તેની (મેરૂસમુખ દ્વારની) અપેક્ષાએ અર્ધ પ્રમાણવાળાં છે. એ કહે છે
તિર્થ બાકી રહેલા મહાપદ્મદ્રહ, મહાપુંડરીકદ્રહ, તિબિંછિદ્રહ, કેસરીંહ એ ચાર હૈમાં દક્ષિણ ઉત્તર બે બે દ્વાર છે. તેમાં મેરૂ પર્વત તરફ જે દ્વાર છે તે મેરુપર્વત લીફ હની લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તે આ પ્રમાણે–મહાપમદ્રહ, તથા બહુ પુંડરીકહું, મેપર્વત તરફ ૨૦૦૦-જને લાંબે છે. તેને એંશીમે ભાગ ૨૫ વજન આવે. એટલે તે બનને દ્રહોનું દ્વાર–મેરૂ પર્વત તરફ ૨૫ જન વિસ્તારવાનું છે. તેમજ બાહ્યબા (મેરૂપર્ધતતરફ નહિં પણ લવણસમુદ્રતરફના) મેરૂસમુખ દ્વારની અિપેક્ષાએ અર્ધપ્રમાણવાળા એટલે સાડાબાર ૧રા જન પ્રમાણુ વિસ્તારવાળા છે છે કારણકે તે તરફ દ્રહની લંબાઈ એકહજાર એજન પ્રમાણે છે. તેને એંશી લાળ સાહાબાર યોજન આવે. વળી તે જ પ્રમાણે તિગિં છીદ્રહ તથા કેસરીહ મેરૂસન્મુખ ૪૦૦૦ ચારહજાર જત પ્રમાણે વિસ્તારવાળા છે. તેને એંશીમો ભાગ પર પચાંસ ચોજન આવે, તેથી તે બન્ને દ્રહાના મેરૂમુખ દ્વારો પચાસ જન પ્રમાણ વિસ્તારવાળા છે, અને બાહ્ય (મેરૂસન્મુખ નહિં પરંતુ લવણ સમુદ્ર તરફના) દ્વારે તેનાથી અર્ધ પ્રમાણવાળી એટલે ૨૫ પેજન પ્રમાણ વિસ્તારવાળાં છે. અહિં એ પણ સાથે સમજી લેવું જે તે સર્વ દ્વારા તેરેણ (દ્વાર આગળ કમાનના ભાગ) સહિત છે, તેમજ દરેક દ્વારમાંથી નદીઓ વહે છે. કે ૪૭ છે મઘતો –હવે એ ગાથમાં નદીઓનાં નામ તથા તેનો પ્રવાહ કહે છે–
गंगा सिंधू रत्ता, रत्तवई बाहिरं णइचउकं । बहिदहपुव्वावरदार,-वित्थरं वहइ गिरिसिहरे ॥४८॥
શબ્દાર્થ – Tr féધૂ-ગંગા નદી, સિંધૂ નદી. પુર્વ અવર-પૂર્વ પશ્ચિમના. રત્તા રવ-રક્તા નદી, રક્તવતી નદી. હારિદ્વારના વિસ્તાર પ્રમાણે. વાહિર-બહારની, બાહ્ય બે ક્ષેત્રની.
વૈદ–વહે છે. ન જડ-નદી ચતુષ્ક, ચાર નંદી, જિરિસિંહ-ગિરિશિખરપર, પર્વત ઉપર, હિ–બાહ્ય કહયુગલના.