________________
ચન્દ્રમ'ડલા તથા સૂચ`મડલાના અ‘તરનું પ્રમાણ
ચોથાય—ચન્દ્રનાં ૧૫ મડલ છે, અને તે દરેક એકસઠીયા છપ્પનભાગ પ્રમાણનાં છે, તથા સૂના એકસેા ચાસી મંડલ (૧૮૪) છે, અને તે દરેક એકસઠીયા ૪૮ ભાગ પ્રમાણનાં છે, એ બન્નેના આંતરા એકેક ન્યૂન-ઓછા છે.[ ચન્દ્રમડલેાના ૧૪ આંતરા અને સૂર્યંમ ડલેાના ૧૮૩ આંતરા છે,] ॥ ૧૭૦ ॥
વસ્તરë:—ચન્દ્રનું વિમાન એક ચેાજનના એકસઠ ભાગ કરીએ તેવા ૫૬ ભાગ જેટલા વૃત્તવિસ્તારવાળુ છે, અને સૂનુ ૪૮ ભાગ જેટલું વૃત્તવિસ્તારવાળુ છે. જેથી ૫૧૦૪૬ ચાજન જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રના ૧૫ મડલ થાય છે, તે દરેક મંડલનું પ્રમાણ એકસઠીયા ૫૬ ભાગ જેટલા વિસ્તારવાળું છે, અને સૂર્યના ૧૮૪ મંડલા થાય છે તે દરેક મંડલના વિસ્તાર એકસઠીયા ૪૮ ભાગ જેટલે છે, અને મતા એકેક એછા એટલે ચંદ્રમંડલેાના ૧૪ આંતરા છે, કારણ કે પાંચ આંગળીમાં જેમ. ચાર આંતરા હાય, અને ચાર ભીંતેામાં જેમ ૩ આંતરા હાય તેમ મંડલેામાં પણ આંતરા એક ન્યૂન જેટલા જ હેય, તે રીતે સૂમંડલાના ૧૮૩ આંતરા છે. જેમ પહેલાથી ખીજા મ`ડલ વચ્ચેના મંડલ વિનાના ખાલી ક્ષેત્રરૂપ એક આંતરા, અને ખીજાથી ત્રીજા મડલ વચ્ચેનેા ખીજો આંતરે. ઇત્યાદિ રીતે આંતરા એટલે સૂર્યચંદ્રના પંશ વિનાનુ શૂન્ય ક્ષેત્ર જાણવું. તથા આકાશની અંદર જેટલી જગ્યામાં ફરતાં ચંદ્રસૂર્યના વિમાનને ઘસારા-લીટી પડે તેટલું ઘસારાવાળું ક્ષેત્ર તે એક મૅકલ્ટ કહેવાય, માટે વિમાનના વિસ્તારને અનુસારેજ મડલના પણ વિસ્તાર તથા ચેાજન જાણ્યેા. ૫૧૭૦ના
૬૧
અવતરળ: પૂČગાથામાં ચન્દ્રસૂર્યના મડલેાની સખ્યા અને આંતરા કહીને હવે આ ગાથામાં ચન્દ્રમ ડલાનાં આંતરા તથા સૂર્ય મંડલના આંતરાઓનું પ્રમાણ કહે છે, તે આ પ્રમાણે છે
पणतीसजोअणे भाग तीस चउरो अ भागसगभागा (हाया) અંતરમાળ સતળા, રવા પુળ નબળે યુનિ revi
શબ્દા
વાતીત-પાંત્રીસ
માળ તીસ-ત્રીસ (એકસઠીયા ) ભાગ
રો-ચાર
ા માઇ-સાતીયા ભાગ
અંતરમાન-અન્તર પ્રમાણ સસિળે-ચન્દ્રના મંડળનુ રવિને પુળ-વળી સૂર્યના મડલનું
લુમ્નિ-એ
ગાય:-ચન્દ્રના મ`ડલેાના અન્તરનુ પ્રમાણ ૩૫ ચેાજન ૩૦ એકસઠીયા ભાગ અને એક એકસઠીયાના સાતીયા ૪ ભાગ જેટલું છે, અને સૂર્યના મફ્લાનું અન્તર ૨-૨ ચેાજત છે ! ૧૭૧ ૫