________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
શબ્દાર્થ - મ=સભ્યન્તર મંડલે
વાય =બેંતાલીસ ૩ અન્ય અંતરિ=ઉદય અસ્તનું અત્તર દિમા =સાઠીયા ભાગ રવિહા =રાણુ હજાર
હિf=દિવસ વાય છવીસ-પાંચસો છવીસ '
અઢારસ મુહુરં અઢાર મુહુર્તાને Tr —સભ્યન્તરમંડલે સૂર્ય હોય તે વખતે ચોરાણુહજાર પાંચસ છવીસ જન ઉપરાન્ત સાઠીયા બેંતાલીસ ભાગ જેટલું ઉદયથી અસ્તનું અન્તર હોય, અને દિવસ ૧૮ મુહુર્તાને હેય. મે ૧૭૬
વિસ્તર–સૂર્ય જ્યારે સર્વાભ્યન્તરમંડલે હોય છે ત્યારે પ્રકાશક્ષેત્રની પહોળાઈ . (ત્રણ દશાંશ) જેટલી હોય છે, અને અંધકારની પહેળાઈ (બે દશાંશ) જેટલી હોય છે, પુનઃ તે પ્રકાશક્ષેત્ર ૧૮ મુહ સમાપ્ત થાય છે તે આ પ્રમાણે –અભ્યન્તરમંડલને પરિધિ ૩૧૫૦૮ છે, તેને ૧૦ વડે ભાગી ત્રણે ગુણતાં હ૪૫૨૬
જન ઉપરાન્ત દશીયા સાત ભાગ આવે છે એ ૧૦,૩૧૫૦૮૯(૩૧૫૦૮ દશીયા સાત ભાગ તે સાઠીયા બેંતાલીસ ભાગ
૩૧૫૦૮૦ જ છે. કારણ કે બને રકમને છ ગુણી કરતાં દશને સ્થાને ૬૦ અને સાતને સ્થાને ૪૨ આવે છે.
૩૧૫૦૮-૯
* ૩ અથવા બીજી રીતે વિચારતાં પૂર્વે સૂર્યની
૯૪૫૨૪-૨૭ જે એક મુહૂર્તની ગતિ કહી છે તે ગતિને ૧૮ વડે
+ ૨૦–૨૦ ગુણતાં પણ એજ ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત થાય છે.
૯૪પર૬- ] તે આ પ્રમાણે–સભ્યન્તરમંડલે સૂર્ય એકમુહૂર્તામાં પરપ૧-૨૯ ચાલે છે, અને તે મંડલે દિવસ ૧૮ મુહૂર્તાને છે માટે પર૫૧ ને ૧૮ ગુણતાં ૫૨૫૧ ૨૯
૯૪૫૧૮ આવે ત્યારબાદ ૨૯ અંશને ૪ ૧૮
૧૮ વડે ગુણ સાઠે ભાગતાં આવેલા
૮ જનને જનમાં ઉમેરતાં ૯૪પર૬ + ૮-૪ર ૨૯
જન અને ઉપરાન્ત શેષ ૪૨ વધ્યા ૯૪૨૬-૪૨ ૬૦) પર૨(૮ યે - તે સાઠીયા અંશ ગણાય. એ યો૦ અંશ ૪૮૦
રીતે સભ્યનરમંડલે સૂર્ય પૂર્વમાં =૯૪પર૬૪જન ૪૨ અંશ નિષધ પર્વત ઉપર જયાં ઉદય પામે ત્યાંથી ૯૪પર૬૩ એજન દૂર નિષેધપર્વત ઉપર જ પશ્ચિમ દિશામાં અસ્ત પામે છે, માટે ઉદયઅસ્તનું એ અન્તર ભરતક્ષેત્રના મધ્યભાગવત મનુષ્યની અપેક્ષાએ જાણવું, પરંતુ સર્વની અપેક્ષાએ નહિ, કારણકે વાસ્તવિકરીતે તે સૂર્યને અસ્ત છે
* ૧૮
૯૪૫૧૮
-
૨૩