________________
પ્રત્યેક મંડલે દિવસ કેટલે ઘટે?
૧૪
-
જ નહિ તેમ અમુક સ્થાનેજ ઉદય પામે છે તેમ પણ નથી, સદાકાળ પ્રકાશ કરનાર છે, પરંતુ જે સ્થાનના મનુષ્યોને જ્યાં ન દેખાય ત્યાં અસ્ત અને જ્યાંથી દેખાય ત્યાં ઉદય એ વ્યવહાવ્યપદેશ છે.
વળી સૂર્ય જ્યારે સભ્યતરમંડલે હોય ત્યારે કોઈપણ ક્ષેત્રમાં (દરેક ક્ષેત્રમાં) દિવસ ૧૮ મુહૂર્તાનેજ હોય, કારણ કે એ વખતે પ્રકાશક્ષેત્ર પૂર્વે કહ્યા પ્રમાણે મંડલના (પરિધિના) ૩ ભાગ જેટલું છે, અને મંડલપૂર્તાિકાલ સૂર્યને દર મુહુર્ત છે, તેથી ૬૦ ને ૩ વડે ગુણતાં [૪૩=૧૬] ૧૮ મુહૂર્ત આવે છે. ત્યારબાદ દરેક મંડલે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે દિવસ ઘટતે ઘટતો સર્વબામંડલે ૧૨ મુહૂર્ણ થાય છે, કારણકે પ્રકાશક્ષેત્ર ૨ હતું તે ઘટતું ઘટતું જે થાય છે, જેથી છે ૩૮થાપ્તિનું સત્તર અને દ્રષ્ટિગોચર |
[ T૦ ૨૭૬, p. ૨૪૬]
-
ગઠબાહય મંડલ
:
सर्वातम्या
નેષ પર્વત
જ
અસ્ત
:.
૪૭ ૨૬૩
'૨૬૩ -
૨R
૨ ૮
- ૩ ૧
૫
દ્વષ્ટિગેશ્વર
૮
यास्तान्तर
કે ૧'
*
આ ૩િ
3
*
*
1 સ્થાને ઉભેલે મનુષ્ય અભ્ય. મંડલે ઉદયથી ૯૪પર૬૩ એજન દૂર સૂર્યને અસ્ત પામતો દેખે તિ ૩યાત્તાન્તર. અને ૪૭૨૬૩ ચે. દૂરથી ઉદય પામતો અને ૪૭૨૬૩ ચે. દૂર (સ્વસ્થાનથી) અસ્ત પામતે દેખે. તે દ્રષ્ટિોત્તર: I, ઉદયાસ્તની વક લીટી મ છે. એ પ્રમાણે સર્વબાહ્યમંડલે ચિત્રમાં આલેખ્યા પ્રમાણે. હૃતિ નંગૂઢી. પુષ્કરાર્ધદ્વીપમાં ઉત્કૃષ્ટ અસ્તાન્તર ૨૧૩૪૫૩૭ એજન, અર્ધ દ્રષ્ટિગોચર.