________________
છે આરાનું વર્ણન દુષમ, ૬ દુષમદુઃષમ એ છ આરા ક્રમપૂર્વક હોય છે, અને ઉત્સર્પિણીમાં એજ ૬ આરા ઉલટા કમવાળા હોય છે, જેથી ઉત્સર્પિણીમાં પહેલે દુષમદુઃષમ, બીજે દુષમ, ત્રિી દુષમસુષમ, એથે સુષમદુઃષમ, પાંચમે સુષમ અને છઠ્ઠો સુષમસુષમ આરે હોય છે.
વળી રથના અથવા ગાડાનાં ચકને જેમ બાર આરા ઘડ્યા હોય, અને ગાડું ચાલતી વખતે તે બાર આરાવાળું ચક ફરતાં ૬-૬ આરા ઉલટસુલટ રીતે વારંવાર ઉપર જાય અને નીચે પરિવર્તન પામ્યા કરે–ફર્યા કરે તેમ આ બાર આરાવાળું કાળરૂપી ૧ ચક્ર [ ૧ કાળચક] પણ ઉલટસુલટ આરાના સ્વરૂપે વારંવાર ફર્યા કરે છે, જેથી અનંતીવાર ૬ આરાવાળી અવસર્પિણ વ્યતીત થઈ અને અનંતીવાર ૬ આરાવાળી ઉત્સર્પિણ પણ વ્યતીત થઈ, અને હજી અનંતીવાર [એ બને] પરિવર્તન પામ્યાજ કરશે.
છેછ આરાને શબ્દાર્થ છે ૬ મુનમુન –જેમાં સુખ ઘણું ઘણું હોય તે અહિં દરેકમાં પહેલો શબ્દ અધિક્તાવાળા અને બીજે વિપરીત શબ્દ અલ્પવાચક જાણુ. અને બીજો શબ્દ હોયજ નહિં તે પહેલા નામની અપેક્ષાએ ન્યૂનતા જાણવી જેથી–
૨ જુન –જેમાં ઘણું સુખ છે, પરંતુ ઘણું ઘણું સુખ નથી તે. ૨ કુતુબ--જેમાં સુખ ઘણું અને દુઃખ થતું હોય તે કાળ. ૪તુમસુમ–જેમાં દુઃખ ઘણું પરંતુ સુખ થતું હોય તેવો કાળ, ૨ દુઃ—જેમાં ઘણું દુઃખ હોય પણ ઘણું ઘણું દુઃખ ન હોય તે કાળ.
૬ દુઘમતુષ--જેમાં ઘણું જ ઘણું દુઃખ હોય તે એ આરાઓ સંબંધી હજી વિશેષ સ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. છે ૯૧ .
અવતર:-પૂર્વ ગાથામાં કહેલા આરાએ ચાર કડાકડિ સારપન ઈત્યાદિ પ્રમાણ વાળા છે. તેથી તે સાગરેપમનું પણ કાળ પ્રમાણ આ ગાથામાં કહેવાય છે –
पुव्वुत्तपल्लिसमसय-अणुग्गहणा णिट्ठिए हवइ पलिओ। दसकोडिकोडिपलिएहिं, सागरो होइ कालस्स ॥ ९२॥
શબ્દાર્થ -- પુરૂ–પૂર્વે કહેલે
[ ઉદ્ધરવાથી ], બહાર કાઢવાથી
નિટિપ-નિષ્ઠિત થતાં, સમાપ્ત થતાં સને સય–વર્ષ સો (સો સો વર્ષ) વાટર્સ-કાળને, અદ્ધા નામના બીજા અજુગાળા–વારંવાર ગ્રહણ કરવાથી
ભેદને અદ્ધાને