________________
ભદ્રશાલવનનું પ્રમાણ
૧૫
નવસાવા-નવહજાર નવસે
૩૫ના–ચેપન છે ૨–અને છ રૂારમા–અગિઆરીઆ ભાગ
શબ્દાર્થ
ઢળaહે-નંદનવનને બહારને વિવો–વિસ્તાર સત કળો–હજાર જન ન્યૂન મક્ષેમિવતની અંદરના મેરૂનો
પાયથાર્થ –નંદનવનનાસ્થાને મેરૂ પર્વતને વિસ્તાર નવહજાર નવો ચેપન યોજના અને અગિઆરિઆ ૬ ભાગ જેટલું છે, અને વનની અંદરના મેરૂનો વિષંભ હજાર જન ન્યૂન છે કે ૧૨૩ છે
વિસ્તરાર્થ–નંદનવન સમભૂમિથી ૫૦૦ યોજન ઉપર છે, અને દર યોજને ભાગ ઘટતો હોવાથી [૫૦૦૪ ==] કપ યોજનને સમભૂમિસ્થાને રહેલા મેરૂના ૧૦૦૦૦ વિસ્તારમાંથી બાદ કરતાં ૯૫૪ યોજન અને અગિઆરીઆ ૬ ભાગ જેટલે બાહ્યમેને વિષ્કભ– ૧૦૦૦૦
૯૫૪-૬ બાહ્યવિસ્તારમાંથી બાદ ૪પ-૫
બાદ ૧૦૦૦ વનને ઉભયવિસ્તાર ૯૯૫૪-૬ બાહ્યવિસ્તર
૮૫૪-૬ અભ્યન્તર વિસ્તાર
આવ્યા, અને તેમાંથી વનને બન્ને બાજુને ૫૦૦-૫૦૦ યોજન વિસ્તાર બાદ કરતાં નંદનવનના અંદરના મેરૂપર્વતનો વિસ્તાર ૮૯૫૪ ચોજન અને અગિઆરીઆ ૬ ભાગ જેટલો આવ્યો.
અથવા સૌમનસવનના વર્ણન પ્રસંગે દર્શાવ્યા પ્રમાણે શિખરથી ૯૮૫૦૦ યોજન નીચે ઉતરતાં નંદનવન આવે છે માટે ૯૮૫૦૦ એજનને ૧૧ વડે ભાગતાં ૮૫૪
જન-૬ ભાગ અભ્યન્તરમેરૂને વિસ્તાર આવે, તેમાં વનના ૧૦૦૦ છે. ઉમેરતાં યે ૯૯૫૪-૬ ભા. બાહ્ય મેરૂનો વિસ્તાર આવે છે ૧૨૩
અવતરણ - હવે મેરૂ પર્વતની સમભૂમિ સ્થાને રહેલું મદ્રરાજ વન કહેવાય છે–
तदही पंचसएहि, महिअलि तह चेव भद्दसालवणं । नवरमिहदिग्गय च्चिअ, कूटा वणवित्थरं तु इमं ॥१२४॥
૨૪