________________
મહાવિદેહક્ષેત્ર વનાધિકાર
॥ वक्षस्कार पर्वतना देखाव ॥
[૦ ૧૪, ર.
નવંત વ
Yક્ષ સ્કિાર,
- મન થી સીધા વા સીસોદા
ા નિષ.
T:--ચિત્ર-બ્રહ્નકુટ-નલિનીટ-એકશૈલ-ત્રિ-શ્રમણ-અંજનગિરિ-માજમ ગિરિ–અંકાપાતી-પક્ષ્યાપાતિ-આશીવિષ–સુખાવહ-ચન્દ્ર-સૂર-નાગ-દેવ, એ ૧૬ વલરકાર પર્વતનાં નામ અનુક્રમે જાણવાં ૧૫૧
જિત્તરાષા–ગાથાર્થવત સુગમ છે, અને શબ્દાર્થ આ પ્રમાણે-વિજયેને rasહદયભાગમાં અર્થાત વચમાં – કરનાર–રાખનાર તે પાર કહેવાય, અર્થાત જે બે પર્વતે મળીને રક્ષણીયક્ષેત્રને પિતાની બેની વચ્ચે રાખે તે વક્ષસ્કારપર્વત અહિં બે વક્ષસ્કારપર્વતે પિતાના અંતરાલમાં બે બે વિજયને ગોપવે છે, એ ભાવાર્થ છે, એ
- ૧ એ શબ્દાર્થને અનુસરીને ચાર ગજદંતગિરિઓ એ બે કુરૂક્ષેત્રોને પિતાની વચ્ચે ગુપ્ત રાખવાથી તે ગwદંતગિરિઓને પણ વક્ષકારપર્વત શ્રી જંબૂ પ્ર. સુમાં કહ્યા છે, પરંતુ એ અર્થથી, વધશે અનદીઓ આદિ પદાર્થોને પણ વક્ષસ્કારપર્વત આદિ કેમ ન કહેવા? એ તર્ક ન કરો, કારણ કે એ શબ્દાર્થો પકજ શબ્દવ૮ રૂઢપદાર્થનેજ સૂચવનારા છે, પરતું તેવા અર્થવાળા સર્વ પદાર્થને સૂચવનાર નથી.