________________
સાત ક્ષેત્રગત કાળનું તથા ચાર વૃત પોતાદ્યનું સ્વરૂપ રવિ-વૃત્તવૈતાઢયપર્વત
માસ-પ્રભાસદેવ સા-સ્વાતીદેવ
સુરવાર-એ દેના વાસવાળું મહા-અરૂણદેવ
મૂઢ સર વિઠ્ઠું-મૂળમાં અને ઉપર g૩મ-પદ્યદેવ
પહોળાઈમાં
૩-ઉંચાઈમાં જાથા –હેમવંત હિરણ્યવંત હરિવર્ષ રમ્યક એ ચાર યુગલિકક્ષેત્રોમાં અનુક્રમે શબ્દાપાતી વિકટાપાતી ગન્ધાપાતી અને માલ્યવંત નામના ૪ વૃત્તવૈતાદ્યપર્વતે રત્નના છે, તે ચારે ઉપર અનુક્રમે સ્વાતીદેવ–અરૂણદેવ-પદ્યદેવ અને પ્રભાસદેવના આવાસ (પ્રાસાદ) છે, એ ચાર પર્વત મૂળમાં ૧૦૦૦ યજન, શિખર ઉપર ૧૦૦૦
જન અને ઉંચાઈમાં પણ ૧૦૦૦ એજન પ્રમાણવાળા છે, [માટે સમવૈતાઢય નામ છે, અને ગેળઆકારના હોવાથી વૃતવૈતાઢય નામ છે.]
વિસ્તરાર્થ –ગાથાર્થવત સુગમ છે, વિશેષ એજ કે એ પર્વતે ક્ષેત્રના અતિ મધ્યભાગમાં રહેલા છે, અને એ ઉપરના અધિપતિ વ્યક્તરદેવોની રાજધાનીએ ગીજા જંબુદ્વીપમાં ૧૨૦૦૦ એજન પ્રમાણુની છે ૧૧૦
અવતરા –હવે જંબુદ્વીપના અતિમધ્યભાગમાં મહાવિદેહક્ષેત્રને વિષે રહેલા પર્વતનું સ્વરૂપ આ ગાથાથી પ્રારંભીને કહેવાય છે.–
मरू वट्टो सहस्स-कंझे लक्खुसिओ सहस्सुवरि । दसगुण भुवि तं सणवइ-दसिगारंस पिहुलमूले ॥१११॥
શબ્દાર્થ – વરો વૃત્તઆકારવાળો
મુવિ-ભૂમિસ્થાને -કંદવાળે
સાવરૂ-નેવું જસહિત ચક્રવરણિયો લાખાજને ઉંચે
તં–તે દશગુણ ઉપરાન્ત ૩ િઉપર, શિખરસ્થાને
| _ -અગિઆરીઆ ભાગ દશ થઈ –મેરૂપર્વત વૃત્તઆકારનો, એકહજારજન કંદવાળે, લાખ યોજન ઊંચે, ઉપર શિખરસ્થાને ૧૦૦૦ એજન વિસ્તારવાળો, ભૂમિસ્થાને તેથી દશગણે, અને મૂળમાં નેવુ યોજના અને અગિઆરીઆ દશ ભાગ સહિત તેટલા પ્રમાણવાળા (દશગણે છે ! ૧૧૧ - વિET -સાત મહાક્ષેત્રોમાં પર્વતે કહેવાના પ્રસંગમાં ભરઐરવૃતમાં બે દીર્ઘતાવ્યનું સ્વરૂપ પૂર્વે કહ્યું, અને હેમવંત આદિ ચારયુગલિક ક્ષેત્રોના મધ્યગિરિ