________________
મહાવિદેહમાં એપ ત
**
ઘટાયલા હૈાવાથી તંવ કહેવાય, તે કદરૂપ પહેલા કાંડ માટી પત્થર વજરત્ન અને કાંકરા એ ચાર વસ્તુઓથી મિશ્ર ખનેલેા છે, એટલે એ વસ્તુએ ઘણા પ્રમાણમાં છે,
॥ કૃતિ પ્રથમ ાંક |
ત્યારબાદ સમભૂતલથી ૬૩૦૦૦ યાજન ઉપર સામનસ નામનું વન છે. ત્યાં સુધીના ખીજા કાંડમાં સ્થાને સ્થાને ઘણા પ્રમાણમાં સ્ફટિકરન કરત્ન રૂપું અને સુવણુ હાવાથી એ ખીજો કાંડ સ્ફટિકાદિ ચાર વસ્તુએથી મિશ્ર છે. 1 તિ દ્વિતીય માં૪ ।।
ત્યારબાદ સૌમનસવનથી ઉપર ૩૬૦૦૦ યોજન ચઢતાં શિખરઉપર પંડકવન નામનું વન આવે છે, ત્યાં સુધીના એ ત્રીજો કાંડ કેવળ જાંબૂનદ સુવણ ના છે, જેથી કંઈક રક્તવણુના છે. અર્થાત્ એ વિભાગમાં જાંબૂનઃસુવર્ણ ઘણા પ્રમાણમાં છે. ॥ તિ ૧તૃતીય is ।।
એ પ્રમાણે ૧૦૦૦ ચાજનના પહેલા, ૬૩૦૦૦ ચેાજનનેા ખીજે અને ૩૬૦૦૦ ચેાજનના ત્રીજો કાંડ મળી મેરૂપવ તની ચાઇના લાખ યાજન સંપૂર્ણ થયા ૫ ૧૧૨ ૫ અવસરળ :~ મેરૂપર્વતના શિખર ઉપર એક વ્રુદ્ધિા છે, તે કહેવાય છે.
तदुवरि चालीसुच्चा, वट्टा मूलुवरि बार चउ पिहुला । वेरुलिया वरचूला सिरिभवणपमाणचेहरा ॥ ११३॥
શબ્દાઃ—
તત્ કવર–તે મેરૂપર્વત ઉપર રાજ્સિ ૩૨-૪૦ ચેાજન ઉંચી
વૈજ્ઞા–વૃત્તઆકારની
મૂજ પરિ—મૂળમાં અને ઉપર ચયિા–વૈડૂ રત્નની
વર્ શૂળ–ઉત્તમ ચૂલિકા સિરિમવળવમાળ—શ્રીદેવીના ભવનપ્રમા
સુવાળા
ચેરા-ચૈત્યવાળી
૧ એ પ્રમાણે ત્રણ વિભાગમાં ભિન્ન ભિન્ન વસ્તુએના બનેલા હેાવા છતાં મેરૂપર્યંત સુવણૅ ના ગણાય છે, તે સમભૂતલથી ઉપરના ૧૩૦૦૦ યાજન સુધીમાં પીતસુવર્ણ ( સ્ફટિકાદિ ત્રથી ) વિશેષ પ્રમાણમાં હાવાથી અને ૩૬૦૦૦ યાજન સુધીમાં કઈંક રકત જા જીનદ સુવર્ણ ધાવિશેષપ્રમાણમાં હાવાથી સુવર્ણ ના કહી શકાય
પુનઃ દરેક કાંડમાં જે ચાર ચાર ને એક પદાર્થ કહ્યા તે સિવાય ખીજું કઈક જ નથી. એમ સવ થા નહીં, પરન્તુ પહેલા કાંડમાં પણ સ્ફટિકાદિ પાંચે પદાર્થ અતિઅલ્પપ્રમાણમાં હોઈ શકે છે, પરન્તુ તે ગણત્રીમાં ગણાય નહિ તેમ જ ત્રીજા કાંડમાં પણ એ જ રીતે માટી પત્થરાદિ અપ્રમાણમાં હાય, અથવા જા જીનદસુવણુની મુખ્યતા ગણી હોય તા ાઃનદનાજ કાંડ કહેવાય. ઇત્યાદિ યથાસ ંભવ વ્યવહારૂ રીતે વિચારવાથી કાઈપણુ વિરાધ રહી શકતા નથી.
२२