________________
૧૭
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
*
5 घूलासलाउ चउसय, चउणवई पलयरूवविक्खंभं ।। વનવું પંદર જ મિહિરે સર્ચ Itી
શબ્દાર્થ : જૂઠાતા –ધૂલિકાતલથી, ચૂલિકાનામૂળથી | ચંદુન!–ઘણા જળયુક્ત કુંડવાળું વરસવ ૨૩ળવવું–ચારસે ચોરાણુ યજન | વેરાવળ-પડકવન વરાવવિશ્વમં–વલયવિધ્વંભવાળું સંવેદ્ર-વેદિકા સહિત
નાથા – શૂલિકાના મૂળથી ૪૪ વજન જેટલા વેલ વિષ્ક ભવાળું અને ધંણા જળસહિત કુંડવાળું એવું, શિખર ઉપર વેદિકા સહિત પંડકવન છે, ૧૧૪
વિસ્તરાર્થ-શિખરસ્થાને મેરૂ પર્વતને વિસ્તાર-વ્યાસ ૧૦૦૦ જન પ્રથમ કહે છે, ચૂલિકાના મૂળનો વિસ્તાર ૧૨ જિન છે તે પણ પ્રથમ કહેવાઈ ગયું છે, અને ચૂલિકા પંકવનના અતિમયભાગમાં છે, માટે ૧૦૦૦ માંથી ૧૨ બાદ કરતાં ૮૮ જેને રહ્યા, તેમાંનો એક અર્ધભાગ ૪૯૪ યેજને જેટલો પૂર્વ સંરફ ['ધ ઉત્તમ તરફ ] અને બીજો ૪૯૪ જન જેટલો અર્ધભાગ પશ્ચિમ [ વા દક્ષિણ ] તરફ આવ્યું, જેથી મેરૂચૂલિકાના મૂળથી કઈ પણ દિશાએ ૪૯૪ પેજન જેટલી પહોળાઈ વાળું વન છે, અર્થાત્ મેરૂચૂલિકાના મૂળથી ૪૪ જેન જતાં વમનો અંત આવે અથવા વનના પર્યન્ત કિનારાથી ૪૯૪ યોજન લીધા અદંર આધીએ ત્યાર મેરૂની ચૂલિકા આવે. વળી, એ પંડકવન વચ્ચે ચૂલિકા આવવાથી વલય (પરિમંડળ) આકારનું છે, પરંતુ થાળી સરખા વૃત્તકારનું નથી જેથી તેને કોઈ પણ એક બાજુનો વિભ તે વર્બિમ 'કહેવાય. અને બે બાજુના વલયવિષ્ઠભ અને વચ્ચેની
લિંક એ સર્વ ગણતાં ૧૦૦૦ એજન બાહ્ય મેરૂપર્વતમાં ગણાય. અર્થાત વનના એક બાજુના પયૉભાગથી બીજી સ્વામી બાજુનો પર્યતભાગ ૧૦૦૦ એજન દૂર છે, એ પ્રમાણ વલયવિકમ મેરૂચૂલિકાના મૂળથી ૪૯૪ એજંન જેટલે પ્રાપ્ત થાય છે.
એ પંડકવનમાં નિર્મળ જળવાળા અનેક કુંડ છે, અને વન ચારેબાજુ વસંથકારે ફરતી વેદિકા સહિત છે. અહિં વન અને વેદિકા એ બે કહેવાનું પ્રજન નથી. વળી આ વનમાં બીજા જે જે પદાર્થો છે તે ગ્રંથકાર પોતે જ ગાથા તરીકે આગળ કહો, માટે અહિં તે વર્ણવવાનું પ્રજન નથી, અહિં વૈદુનવું એ વિશેષણેથી એ વનમાં જ -કુંડ છે અને બીજાં આંગળ કહેવાતાં સૌમનસઆદિ વનમાં કુંડ નથી અને જાણવું, પરંતુ સૌમનસઆદિ વનના કુંડોથી આ વનમાં ઘણા કુંડ છે. અને વૈમાનિક દેવદેવીએ પણ આ કુંડમાં જળક્રીડા કરે છે. ૧૧૪
* તિન પંડકવનમાં શાશ્વત જિનભવન તથા દેવપ્રાસાદો છે તે કહેવાય છે