________________
પાવે મ
- m
અભિષેક શિલાઓનુ· સ્વરૂપ
॥ મેના શિર ઉપર વંશ્ર્વન ॥
H
ઈ
<
રાહ પ્રાસાદ
<!
અત
ઉત્તર
nopam
D
પાંડુક બતા
શલા
[गा० ११९ पृ० १७६
0</
ઈઅને
ક પ્રાસાદ
n m
--
દક્ષિણ
ઉત્તર કીનારે આવેલી ૮ વિજયામાં જન્મેલા જિનેશ્વરાનેા (એક સમયે એક જ જિનેશ્વરના ) જન્માભિષેક થાય છે, અને દક્ષિણદિશિમાં રહેલા સિંહાસન ઉપર સીતા મહાનદીના દક્ષિણ કિનારાની ૮ વિજચેામાં જન્મેલા જિનેશ્વરના જન્માભિષેક થાય છે. થાય છે. એ પ્રમાણે પશ્ચિમ શિલા ઉપરનાં બે સિંહાસનેામાં પણ જે એક સિંહાસન શિલા ઉપર ઉત્તર દિશામાં છે તે ઉપર પશ્ચિમ મહાવિદેહમાંની સીતેાદા મહાનદીના ઉત્તર કિનારે આવેલી આઠ વિજયામાં જન્મેલા જિનેશ્વરાને જન્માભિષેક થાય છે. અને દક્ષિણ તરફના સિહાસન ઉપર સીતાદાના દક્ષિણ કિનારાપરની ૮ વિજ્રામાં જન્મેલા જિનેશ્વરાના જન્માભિષેક થાય છે.
તથા દક્ષિણદિશાની શિલા ઉપરના દક્ષિણ મુખી સિંહાસન ઉપર ભરત ક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરાના અને ઉત્તર દિશાની શિલા ઉપરના ઉત્તરાભિમુખી સિંહાસન– ઉપર અરવત ક્ષેત્રમાં જન્મતા જિનેશ્વરાના જન્માભિષેક થાય છે.
વળી જમૂદ્રીપમાં સમકાળે ૨ અને ૪ જિનેશ્વરેથી અધિકજિનેશ્વરાને જન્મ થતા નથી, તેથી ૬ સિહાસનાથી વધુ સિંહાસત્તા ઉપયાગી પણ ન હેાય ત્યાં એક
૨૩
A