________________
દેશપ્રકારના કાપા પ
જાથા–હસ્તિઓ વિગેરે માટે છ મનુષ્યના આયુર્થ સરખા આયુષ્યવાળા, અશ્વ વિગેરે તિર્યંચે ચેથા ભાગના આયુષ્યવાળા, બકરાં વિગેરે આઠમા ભાગના આયુષ્યવાળા, તથા ગાય પાડા ઉંટ ગર્દભ આદિ તિર્યંચે પાંચમાં ભાગના આયુષ્યવાળા, અને શ્વાન આદિ તિર્યંચ પ્રાયઃ મનુષ્યના આયુષ્યથી દશમા ભાગ જેટલા આયુષ્યવાળી હોય છે ! ૯૮ છે
વિરાર્થ-ગાથાના અર્થપ્રમાણે સુગમ છે વિશેષ એજ કે મનુષ્યની અપેક્ષાઓ તિર્યંચાનું એ કહેલું આયુષ્ય પ્રાયઃ જાણવું પરંતુ એકાતે નહિ. વિધભાવે છે પ્રમાણે હોય એમ સમજવું. વળી તે પણ છએ આરામાં એ રીતે જ જાણવું. વળી અહિં તિર્યંચનું આયુષ્ય કહેવાને પ્રસંગ પહેલા ત્રણ આરાનાં યુગલિક મનુનું આયુષ્ય ૯૩ મી ગાથામાં કહ્યું છે, તે યુગલિક નિર્યનું કેટલું આયુષ્ય હશે? તે પ્રસંગોપાત્ત દર્શાવવાને માટે છે, જેથી પહેલા ત્રણઆરાના તિર્થચેનું પણું આયુષ્ય કહેવાઈ ગયું. છે ૯૮ છે
અવતરા –હવે ત્રીજે આરે કંઈક બાકી રહે ત્યારે કુલકર નય અને ધર્મ વગેરેની ઉત્પત્તિ થાય છે તે આ ગાથામાં દર્શાવાય છે–
इच्चाइ तिरच्छाणवि, पायं सव्वारएसु सारिच्छे । - તફગારિ –નિવાર પત્તી ૧૧ /
શબ્દાર્થ – ઘાં -ઈત્યાદિ
તારસિં--ત્રીજેઆરે કંઈક બાકી રહે તિરછાળ આવે-તિર્યંચોની પણ
કુર -કુલકર અને નીતિ . પાથ-પ્રાય; બહુલતાએ
નળાખ્ખગ્રાફ-જિનધર્મ આદિકની સર માપવું–સર્વ આરાઓમાં
૩સી–ઉત્પત્તિ થાય છે are સરખું
થાર્થ :-પૂર્વે ગાથામાં કહ્યા તે આદિ તિર્યંચનું પણ એ કહેલું આયુષ્ય પ્રાય સર્વઆરાઓમાં સરખું જ [મનુયાયુના તે તે ભાગ જેટલું જ] જાણવું. હવે ત્રીજો આરે કંઈક બાકી રહે ત્યારે કુલકરની નીતિની અને જિનધર્માદિકની ઉત્પત્તિ થાય છે કે ૯૯ છે .
વિસર – એ ગાથાને પહેલા અને અર્થ પૂર્વગાથાની સાથે સંબંધવાળે છે, અને સુગમ છે, માટે ઉત્તરાર્ધને અર્થ કિચિત કહેવાય છે કે