________________
શ્રી લઘુ રાજાભા વિસ્તાર સહિત પ્રાસાદ છે, એમાં વિશેષતઃ વ્યક્તરનિકાયના દે છે, અને દેવીઓ ભવનપતિનિકાયની છે. તથા જંબૂદ્વીપમાં સ્વસ્વદિશિએ છે, અને ભવનપતિદેવીઓની પ્રાયઃ ભવનપતિનિકાળમાં પણ છે. અને રાજધાનીઓ તે બીજા જ બૂદ્વીપમાં છે. જે ૭૭ છે
અવતરણઃ—જે સ્થાનમાં જિનભવને સંબંધિ વિસંવાદ છે (એટલે જિનભવને હવામાં બે મત છે) તેવાં સ્થાને આ ગાથામાં કહેવાય છે—
करिकूडकुंडणइदह-कुरुकंचणयमलसमविअड़े। जिणभवणविसंवाओ, जो तं जाणंति गीअत्या ॥७८॥
શબ્દાર્થ-કરિટ
નિગમવા–જિનભવનો સંબંધિ ફળ-કુંડ નદીઓ દ્રહ
વિસંવાયો-વિસંવાદ કાળ-રોવના કંચનગિરિ || જો-જે (જે વિસંવાદ છે. યમર–યમકગિરિ ચાર
તંતે (તે વિસંવાદના નિર્ણયને) . સંમતિ -સમશૈતાઢય ચાર ઉપર નાથા–ગીતાર્થો
પાર્ષ—વિસ્તરાર્થને અનુસાર સુગમ છે.
નિ –ભદ્રશાલ વનમાંનાં ૮ કરિકર, ગંગાપ્રપાત આદિ ૭૬ કુંડ, ગંગા વિગેરે ૨૪ નદીઓ [નાં કુંડ], પદ્મદ્રહઆદિ કહે, દેવકુરૂક્ષેત્રમાંના ૧૦૦ અને ઉત્તરકુરુક્ષેત્રમાંના ૧૦૦ મળી કુરૂક્ષેત્રના ૨૦૦ કંચનગિરિ, તથા અનુક્રમે સીતા તથા સતેદા નદીને એ બે પડખે નીલવંત નિષધથી કંઈક દૂર રહેલા બે બે યમલગિરિ કે જે બેનું નામ યમકગિરિ અને બેનું નામ ચિત્ર તથા વિચિત્ર પર્વત છે, તે ઉપર, અને શબ્દાપાતી આદિ સર સમગૈતાઢય એટલે વૃત્તબૈતાઢય જે હિમવંત આદિ ચાર યુગ ક્ષેત્રોના
૧ ભવનપતિનિકાયની દેવીઓ હેવાનું કારણકે જંબદ્વીપમાં સર્વ અધિપતિદેવદેવીઓનું આયુષ્ય ૧ ૫૫મથી ન્યૂન છે નહિં, અને વ્યન્તરદેવીઓનું આયુષ્ય ૧ પલ્યોપમ નહિં પરતું ઉત્કૃષ્ટથી ૦
મ ય છે, માટે અધિપતિદેવીઓ ભવનપતિનિકાયની જાણવી, અને દેવામાં તો ભવનપતિ કેઈકજ
છે ( શપલિ વૃક્ષને અધિપતિ દેવ ત્રીજી સુપર્ણભવનપતિનિકાય છે. તદત). - ૨ અધેવાસી દિશાકુમારીઓનાં બે બે ભવન જેમ ગજદંતની નીચે ભવનપતિ નિકામાં છે તત
. અહિ કુંડ અને નાના ચિત્યનાં સ્થાન જુદાં હેય નહિ પરંતુ કુંડને દ્વીપ ઉપર જ હેય તે પણ પૂર્વાચાર્યોએ કુંડ શબ્દથી ૭૬ કુંડ અને નદી શબ્દથી ૧૪ મહાનદી ગણી છે, જેથી ૧૪ માનવીનાં ચિત્ય છે કે કુંડના દ્વીપમાં ન હેઈને કેઈ જુદા સ્થાને હેાય તે તે માનવાગ્ય છે