________________
નું પ્રમાણ
તે સર્વ ૯-૪૭૫ ફૂટ) પોતાની ઉંચાઈ તુલ્ય મૂળવિસ્તારવાળા અને તેથી અર્ધ ઉરવિસ્તારવાળા હોવાથી તે સર્વના મૂળ તથા ઉપરના વિસ્તાર આ પ્રમાણે
૧૫૮ ગિરિકૂટ અને ૮ કરિકૂટની (૧૬૬ ફૂટની) ઉંચાઈ ૫૦૦ જન છે, તેથી એ સર્વ મૂળમાં પ૦૦ જન વિસ્તારવાળા અને શિખરસ્થાને ૨૫૦ એજન વિસ્તારવાળા છે. તથા ત્રણ સહસ્ત્રાંકફૂટ ૧૦૦૦ જન ઊંચાં છે, તે એ ત્રણેને મૂળવિસ્તાર ૧૦૦૦ એજન અને શિખરસ્થાને ૫૦૦ એજનનો વિસ્તાર છે. તથા મૈતાઢયનાં ૩૦૬ ફૂટ ૬ જન ઉંચાં છે, તે એ સર્વને મૂળ વિસ્તાર પણ દા
જન છે અને શિખરવિસ્તાર ૩ એજન છ ગાઉ છે. એ પ્રમાણે મૂળવિસ્તાર અને શિખરવિસ્તાર કહ્યા.
છે ગિરિકૂટ ક૬૭ તથા ભૂમિટ ૫૮ ના મધ્યવિસ્તારનું કારણ
મૂળવિસ્તાર તથા શિખરવિસ્તાર તે ગાથામાં દર્શાવ્યું, પરંતુ એ કુટેના મધ્યવિસ્તાર કેવી રીતે જાણી શકાય? તે સંબંધિ કરણ જગતીના વર્ણનની ૧૪ ગાથામાં કહ્યું છે તે પ્રમાણે જ જાણવું, અને તે કારણથી કૂટના મધ્યવિસ્તાર આ પ્રમાણે–
૧૬૬ ફૂટનો મૂળવિસ્તાર ૫૦૦ જન છે, અને શિખરવિસ્તાર ૨૫૦ જન છે, જેથી પલ્પમાંથી ૨૫૦ બાદ કરતાં બાકી ૨૫૦ જન રહ્યા તેને ૫૦૦ એજનની ઉંચાઈવડે ભાગતાં જન આવ્યું. જેથી નીચેથી એકેક જનાદિ ઉપર ચઢતાં છે જન વિસ્તાર ઘટે અને શિખરથી ઉતરતાં વધે, માટે એ ક્ષયવૃદ્ધિને અનુસારે નીચેથી ઉપર ૫૦ યોજન ચઢી અર્ધભાગે આવીએ તે ૨૫૦૪૦મા=૧૨૫ પેજનને ૫૦૦ માંથી ઘટાડતાં ૩૫ જન વિસ્તાર અતિમધ્યભાગે હોય, અથવા ઉપરથી નીચે ઉતરી મધ્યભાગે આવીએ તે ૨૫૦ માં ૧૨૫ જન ઉમેરતાં ૩૫ જના વિસ્તાર અતિમધ્યભાગે આવે, એમ બંને રીતે મધ્યવતી કઈ પણ સ્થાનને વિસ્તાર રાણી શકાય છે. - તથા એ રીતે ત્રણ સહસ્ત્રાંકટના મૂળવિસ્તાર ૧૦૦૦ યોજનામાંથી શિખરવિરતારના ૫૦૦ એજન બાદ કરતાં આવેલા ૫૦૦ યોજનને ઉંચાઈના ૧૦૦૦ યોજનવડે અગતાં દસેજને છે જન હાનિવૃદ્ધિ જાણવી, જેથી પૂર્વોક્ત રીતિ પ્રમાણે પ૦૦ એજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે (૧૦૦૦ માંથી ૨૫૦ બાદ કરતાં) ૭૫૦ એજન વિસ્તાર છે.
તથા શૈતાનાં ૩૦૬ ફૂટ મૂળમાં દા યોજન એટલે ૨૫ ગાઉ વિસ્તારવાળાં અને શિખરસ્થાને ૧૨ા ગાઉ વિસ્તૃત હેવાથી ૨૫ માંથી ૧૨ા જતાં ૧રા બાકી રહ્યા, તેને ૨૫ ગાઉની ઊંચાઈવડે ભાગતાં દરેક પેજને લે છે ગાઉની હાનિવૃદ્ધિ
૧૫