________________
ચૂંટવણુ નાધિકાર,
તથા ચાર ગજદ તગિરિ ઉપર જે ૩૦ ફૂટ ગણાવ્યાં તેમાં જે પહેલું પહેલું સિદ્ધકૂટ છે તે મેરૂતરફ એટલે મેરૂપર્વતની પાસે છે, અને શેષ ફૂટ નિષધ તથા નીલવ તપ તતરફ્ પ'ક્તિબદ્ધ છે. માટે ગાથામાં મેિિસ તે કહ્યુ` છે. એ રીતે વિસિ અંતે એ પદ ત્રણે સ્થાને સંબંધવાળું છે. અને સિદ્ધકૂટાના સ્થાનને અંગે ૨૬ દીઘ પતાના ત્રણ વિભાગ થયા.
તથા એ ૨૬ દીઘ પ તામાં ૬ વધરે પૂર્વથી પશ્ચિમ દીર્ઘ છે, ૧૬ વક્ષસ્કારપતા ઉત્તરથી દક્ષિણુ દીર્ઘ છે, અને જેના એક છેડા નિષધ નીલવંતને સ્પર્શે લા છે, તથા ખીજો છેડા સીતેાદા સીતા નદીને સ્પર્શે લેા છે. તથા ૪ ગજદંતગિરિ પણ ઉત્તર દક્ષિણ દીઘ છે, અને દરેકનેા એક છેડા નિષધ નીલવ'તને યથાસ`ભવ સ્પર્ધા છે, અને ખીજે છેડા મેરૂપવ તની પાસે પહેાંચેલા છે, એ રીતે ૨૬ દીર્ઘ પતા ઉપર ૨૬ સિદ્ધફૂટ કહ્યાં, તે ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય છે, જેનુ ઘણું વણુ ન સિદ્ધાન્તથી જાણવા ચેાગ્ય છે, પુનઃ સિદ્ધફૂટ સિવાયના શેષ ૧૦-૧૦-૭-૭-૮-૮ ઇત્યાદિ કૂટા છે. તે દરેક ઉપર દેવપ્રસાદ છે, કે જે ૬૯ મી ગાથામાં કહેવાશે.
વળી દીઘગિરિ ૨૬ કહ્યા તે ૨૬ જ છે, એમ નહિ', વૈતાઢયાદિ ખીજા દીર્ઘગિરિએ પણ છે, પરન્તુ અહિ' તે પાંચસે ચેાજન ઉંચાઈવાળાં ફૂટ જે જે પા ઉપર હાય તેટલાજ પતામાં દીગિરિ ૨૬ છે એમ ગણાવેલ છે, અને નંદનકૂટ તથા કરિકૂટમાં કેવળ દેવપ્રસાદે જ છે, સિદ્ધાયતત નથી. માટે તેમાં સિદ્ધફૂટ કહ્યું નથી !! ૬૭ ॥
અવસરના —-પૂર્વ ગાથામાં જે ૨૬ દીઘ પવ તા ઉપરના ૨૬ સિદ્ધકૂટા ઉપર એકેક શાશ્વત જિનભવન કહ્યુ' તેનું પ્રમાણ કેટલુ છે ? તે આ ગાથામાં કહેવાય છે
ते सिरिगिहाओ दासय-गुणप्पमाणा तहेव तिदुवारा । બવર બડવીસાબિ–મયમુળવર્ધમાનન્દ ॥ ૬ ॥
શબ્દા—
તે–તે જિનભવને
સિમિયાઓ-શ્રીદેવીના ગૃહથી
૧૦૫
વૈશવજીન–મસા ગુણા સંદેશ–તેમજ, શ્રીદેવી ગૃહવત્ તિસ્ફુવારા–ત્રણ દ્વારવાળાં
૧૪
નવર –પરન્તુ વિશેષ એ છે કે મહવીસાયિમયનુળ—અઠ્ઠાવીસ અધિક
સાગુણ. ૧૨૮ ગુણુ
વાત્ત્વમાળ-દ્વારનું પ્રમાણ દ્દ–અ'િ, આ જિનભવનેામાં