________________
મહત્તરિકા વિગેરે દેવી તથા દૈવોનુ' સ્વરૂપ
તથા કમળના છએ વલયા અધ અધ પ્રમાણના હેાવાથી ઇંદ્રોના પ્રાસાદોની પક્તિએવત્ ઘણી સુંદર રચના દેખાય છે, તેમજ પરિવાર દેવા વિગેરેનાં કમળે ચઢતા ઉતરતા દરજ્જા પ્રમાણે મોટાં નાનાં હેાય તેાજ સમદ ગણાય, નહીતર જેવું સ્વામીનું સ્થાન તેવું સેવકનું સ્થાન એ લૌકિક રીતે પણ શૈાભાસ્પદ નથી ! ૪૧ ।।
અવતરળઃ—આ એ ગાથામાં તે મૂળકમળને ફરતું શ્રીજું વલ્ક્ય કહે છે—
मूलप माउ पुविं, महयरिआणं चउन्ह चउ पउमा । બવરાફ સત્ત પણમા, નિગાધ્વિરૂળ સત્તજ્જ ॥ ૪૨ ॥ वायव्वाईसु तिसु सुरि-सामण्णसुराण चउसहस पउमा । બદ મ વાર સહમા, બળેયાનું નિરિમાળ ॥ ૪૩ ॥
શબ્દા
મૂવક—મૂળ કમળથી (ની) મહરિયાળ–મહત્તરિકા દેવીઓનાં
-:
અવરા-અપર દિશામાં, પશ્ચિમમાં ગળિયાદ્દિવર્ટૂન–અનીકાધિપતિઓનાં
સેનાપતિઓનાં
૭
૨૩૪–ચારનાં
૧૩૫૩માચાર કમળ
સુર—દેવીના સામળપુરાળ-સામાનિક દેવાનાં
ગાથાર્થઃ - મૂળ કમળથી પૂર્વ દિશામાં ચાર મહત્તરિકા દેવીઓનાં ચાર કમળા છે, અને પશ્ચિમ દિશામાં સાત સેનાધિપતિઓનાં સાત કમળે છે ! ૪૨ ॥ તથા વાયવ્ય આદિ ત્રણ દિશાઓમાં [એટલે વાયવ્ય દિશામાં ઉત્તર દિશામાં અને ઇશાન દિશામાં ] દેવીના સામાનિક દેવાનાં (ચારહજાર સામાનિકનાં) ચારહજાર કમળેા છે, અને અગ્નિકાણ આદિ ત્રણ દિશામાં (-અગ્નિકાણુ દક્ષિણદિશા અને નૈઋત્યકેણુમાં) ત્રણ પદાના દેવાનાં અનુક્રમે ૮૦૦૦-૧૦૦૦૦-૧૨૦૦૦ કમળેા છે ॥ ૪૩ ૫
સત્તě-સાતનાં ગોચાતુ–અગ્નિઆદિ દિશામાં તિ પરિસાનું-ત્રણ પદાના દેવાનાં
વિસ્તરાર્થ :—મહત્તરિકા એટલે દેવીની વડેરી દેવીએ વૃદ્ધાએ સરખી જાણવી. જે દ્રદેવીઓને પણ પૂજય દેવીએ છે, તેવી ફક્ત ચાર દેવીએ છે તેનાં ચાર કમળ દેવીના મુખ્ય કમળથી પૂર્વીદિશામાં છે. તથા મહિષનું (પાડાનુ'), અશ્વનુ', હસ્તિનુ', રથનું, સુભટનું, ગંધ'નુ' અને નટનુ સૈન્ય, એમ સાત પ્રકારનાં સૈન્ય દરેક બ્રહ દેવીને છે, તે સાત સૈન્યના સાત અધિપતિ તે સાત સેનાપતિનાં સાત કમળેા પશ્ચિમ દિશામાં છે.