________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત.
અવતરનઃ-પૂર્વ ગાથામાં સાત મહાક્ષેત્રોના વિસ્તાર જાણવા માટે જે કરણ કહ્યું તે કરણથી જે ક્ષેત્રને જે વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ એ ગાથામાં સ્પષ્ટ કહે છે—
૫૦
पंचसया छव्वीसा, छच्च कला खित्तपढमजुअलंमि । बीए इगवीससया, पणुत्तरा पंचय कलाय॥ ३० ॥ चुलसीसय इगवीसा, इक कला तइयगे विदेहि पुणेो । तित्तीस सहस छसय चुलसीआ तह कला चउरो ॥ ३शा
શબ્દા :
ગાથાને અનુસારે સુગમ છે.
ગાથાર્થ:—ક્ષેત્રના પહેલા યુગલમાં [ભરત અને અરાવત એ પહેલા ક્ષેત્રયુગલના ] વિસ્તાર પાંચસે છવીસ ચેાજન અને છ કળા છે. બીજા યુગલના વિસ્તાર [હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રને વિસ્તાર] એકવીસસે અધિક પાંચ ચેાજન અને પાંચ કળા
છે !! ૩૦ ૫
ત્રીજા ક્ષેત્રયુગલને [હરિવ` અને રમ્યક ક્ષેત્રના ] વિસ્તાર ચારાશીસા એકવીસ ચેાજન અને એક કળા છે, તથા વિદેહના [ મહાવિદેહ ક્ષેત્રના ] વિસ્તાર તે ત્રીસ હજાર છસેા ચે!રાસી ચેાજન અને ચાર કળા છે. !! ૩૧ ॥
વિસ્તરાર્થ :—પૂર્વ ગાથામાં ગણિત પૂર્વક દર્શાવેલ હાવાથી અહિં પણ સમજવા સુગમ છે. વિશેષ એજ કે–વિસ્તાર એટલે પહેાળાઈ, અને તે ભરત ઐરાવતનું માપ પાતપાતાની દક્ષિણ દિશાએ ઉત્તર દિશાએ રહેલા સમુદ્રના કિનારાના મધ્યભાગથી વચ્ચે અચેાધ્યા નગરી અને વૈતાઢચની લખાઈ ના પણ મધ્યભાગ ભેદીને ચાવત્ [ મર્યાદા કરીને રહેલા જે] હિમવંત અને શિખરી પતાના પ્રારંભ ભાગ સુધીનુ' ક્ષેત્ર જાણવુ, અને હિમવંતાદિ ક્ષેત્રોની પહેાળાઈ તે એ ખાજુએ આવેલા છે એ વષધર પર્વતેાની વચ્ચેના ક્ષેત્રભાગ જાણવા. એ પ્રમાણે ક્ષેત્રની અથવા પંતની પહેાળાઇ સમુદ્ર તરફથી મેરૂ તરફ ઉત્તર દક્ષિણ જાણવી.