________________
થી વધુ ન સમા વિસ્તથ સહિતા અવતર્ણ*હવે ક્લગિરિઓની પહોળાઈ કેટલી ? તે જાણવાનું કારણ આ ગાથામાં વાય છે
दुग अड दुतीस अंका, लक्खगुणा कमेण नउअसत्यभार :. मूलोवरिसमरूवं, वित्थारं बिति जुयलतिगे।। २६ ।।
શબ્દાર્થ – સતીત્ત ખત્રીસ
સમજવં=સરખા સ્વરૂપવાળે, સરખે. નામચએકસે નેવું (૧૯૦)
fāતિ કહે છે, આવે છે. મામ=ભાગેલા, ભાગતાં
જુગતને ત્રણ યુગલમાં–નો. મૂરો રિમૂળમાં અને ઉપર
જયાર્થઃ—બે આઠ અને બત્રીસ એ ત્રણ અંકને લાખગુણ કરીને અનુક્રમે એકસો નેવુએ ભાગીએ તો (છ પર્વતના) ત્રણે યુગલને મૂળમાં અને ઉપર સરખાપ્રમાણવાળા વિસ્તાર કહે છે-આવે છે. . ૨૬
આ વિસ્તાર–જંબૂઢીપ ૧ લાખ જન વિસ્તારવાળો છે, અને તે ૧ લાખ એજન ૧૦ ખંડ રૂપ છે, અથવા ૧૯૦ ખંડ જેટલે જ ભૂદ્વીપને વિસ્તાર છે, તેમાં પહેલા બે પર્વતને વિસ્તાર બે બે ખંડ જેટલે છે, બીજા મધ્ય બે પર્વતને વિસ્તાર આઠ આઠખંડ જેટલું છે, અને અત્યંતર બે પર્વતને બત્રીસ બત્રીસ ખંડને છે, માટે ખંડ સંખ્યાને લાખે ગુણ ૧૯૦થી ભાગે તે ત્રણે યુગલને વિસ્તાર આવે છે તે આ પ્રમાણે
લઘુહિંમરુ-શિખરી ૨ ખંડ
૧૨૦ એજન * ૧૦૦૦૦૦ ચોજન,
૪ ૧૯ કળા ૯૦) ૨૦૦૦૦૦ (૧૦૫ર યોજના
૧૦૮૦ ૧૯૦.
૧૨૦૪ ૧૦૦૦
૧૯૦) ૨૨૮૦ કળા (૧૨ કળા
૧૯૦
૫૦૦
૩૮૦
૦૩૮૦ ३८०
૧૨૦ એજન શેષ
૦૦૦ એમાં ૧૨૦ જનની કળાઓ ન કરીએ અને ? આ પ્રમાણે સ્થાપીને બને. અન્યની અપવર્તન કરીએ (છેદ ઉડાડીએ) તે પણ રે આવે, જેથી એ બે લઘુ પર્વતને વિસ્તાર ૧૦૫ર યોજના ૧૨ કળા [ ૧૦૫૨ એજન] આવે છે.