________________
મગલાથરણું
ગુરૂ શ્રી વાસેનસૂરિ તેમને નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું—એ સંબંધ. અહિં આ ક્ષેત્ર સમાસ ગ્રંથના કર્તા શ્રી રત્નરોવર છે, તેમના ગુરૂ શ્રી વજસેનસૂરિ અને તેમના પણ ગુરૂ શ્રી જયશેખરસૂરિ છે, જેથી ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં પિતાના ગુરૂને અને ગુરૂના પણ ગુરૂને નમસ્કાર કર્યો.
મંજુ સરળ મંદ બુદ્ધિવાળે છું માટે મારા પિતાના મરણને અર્થે હું આ ક્ષેત્ર વિચારોને સંગ્રહું છું—એ સંબંધ. અહિં ગ્રંથ કર્તાએ પિતાની લઘુતા દર્શાવવા માટે પિતાને મંદબુદ્ધિવાળા કહ્યા છે, તેમજ ગ્રંથ રચનાનું કારણ પણ દર્શાવ્યું કે હું જે ક્ષેત્રના વિચાર જે સિદ્ધાન્તોમાં છૂટા છૂટા કહ્યા છે, તેને એકત્ર કરી સંગ્રહ કરૂં તે મને વિશેષ યાદ રહે, અને એ વાત તે નિર્વિવાદ છે કે વાંચવા માત્રથી તે વિષય સ્મૃતિમાં ઘણીવાર રહેતા નથી, પરંતુ બીજાને ભણાવવાથી વિશેષ યાદ રહે છે, અને તે વિષયનો ન ગ્રંથ રચવામાં તે તેથી પણ ઘણો જ યાદ રહી તે વિષય ઘણે દ્રઢ થાય છે.
વિવાદાનુjઝામિ-ક્ષેત્ર સંબધિ વિચારના અણુને વીણું છું–સંગ્રહું છું. અર્થાત્ ક્ષેત્રના વિચારને સંક્ષેપથી કહું છું. ક્ષેત્રમાં (ખેતરમાં) અથવા ખળામાં ધાન્યના છૂટા છૂટા કણ વેરાયેલા પડયા હોય તે કણોને જેમ કોઈ દાણો દાણો વીણીને એકત્ર કરે તેમ આ ગ્રંથકર્તા એ ધ્વનિતાત્પર્ય દર્શાવે છે કે–શાસ્ત્રમાં ક્ષેત્ર વિચારે રૂપી કણે છૂટા છૂટા ગુંથાએલા છે (એટલે કિંચિત્ કિંચિત્ ક્ષેત્ર વિચાર જુદા જુદા શાસ્ત્રોમાં છૂટે છૂટો કહે છે.) તે સર્વ લેશોને હું આ ગ્રંથમાં (ક્રમશઃ) સંગ્રહિત કરું છું. અહિં ૩છામિ એ પણ બીજે પાઠ હોવાથી ક્ષેત્ર વિચારના લેશોને કહીશ” એવો અર્થ પણ થાય. ૧
અવતા:હવે આ મધ્યલોકમાં (તીવ્હલોકમાં દ્વીપ અને સમુદ્રની કુલ સંખ્યા કેટલી છે? તે દર્શાવાય છે [ અથવા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની સંખ્યાનું પ્રમાણ કાળના એક ભેદની સાથે સરખાવાય છે.]
तिरि एगरज्जुखित्ते, असंखदीवोदहीउ ते सव्वे । ઉદ્રારાત્રિમાવિય, રોરિણમતુસ્ત્ર ૨
શબ્દાર્થ – તિરિ–તી છ
તે સર્વે-તે સર્વે –એકરાજ
૩ઢાપ –ઉદ્ધાર પલ્યોપમ (સૂક્ષમ) વિરો–ક્ષેત્રમાં
vળવી જોઈટરો-પચીસ કેડીકેડી અસં—અસંખ્યાતા
સમય-સમય ફી-દીપે
સુન્ટી-તુલ્ય, જેટલા, ક૩િ–સમુદ્રો