Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्पमुत्रे ||३२||
AAAAA
दिकं चापि वस्त्रं धर्तु परिहर्तु वा कल्पते एवेति । निर्ग्रन्थानां निर्ग्रन्थीनां च समस्तं वस्त्रं कियद्धस्तपरिमितं भवति ? इति दर्शयितुमाह-' कप्पड़ निग्गंथाणं' इत्यादि । तत्र निर्ग्रन्थानां स्वहस्तेन द्वासप्ततिहस्त परिमितं वस्त्रं निर्ग्रन्थीनां च स्वहस्तेन पण्णवतिहस्तपरिमितं वस्त्रं ग्रहीतुं वा उपभोक्तुं वा कल्पते इति । हस्तात्र दैर्येण चतुर्विंशतिर गुलयो विस्तारेण च चतुर्विंशतिरगुलयो बोध्य इति । पूर्वोक्तप्रमाणे वस्त्रे किं वस्त्रं कियत्प्रमाणं भवतीति शिष्याणां बोधार्थमाह-साधूनां तिसृषु संघाटीषु प्रत्येक संघाटी दैर्येण पञ्चहस्तप्रमाणा विस्तारेण त्रिहस्तप्रमाणेति पञ्चदशहस्तप्रमाणा । ततश्च तिस्रः संघाट्यः पञ्चचत्वारिंशद्धस्तप्रमाणा बोध्याः ४५ । एकको चार संघाटी लेना और उपभोग में लाना कल्पता है । संघाटी शब्द यहाँ उपलक्षणमात्र है, अतः साधुओं के चोलपट्ट आदि का और साध्वियों के साड़ी आदि सभी वस्त्रों का ग्रहण कर लेना चाहिए ।
साधुओं और साध्वियों का वस्त्र नाप से कितने हाथ का होना चाहिये, इस प्रश्न का समाधान यह है कि साधुओं का वस्त्र अपने हाथ से बहत्तर हाथ होना चाहिये, और साध्वियों का अपने हाथ से छयानवे हाथ होना चाहिये । इस प्रकार बहत्तर और छयानवें हाथ कपड़ा लेना और उपभोग में लाना कल्पता है । यहाँ हाथ का अर्थ चौबीस अंगुल की लम्बाई और चौबीस अंगुल की चौड़ाई लेना चाहिए । पूर्वोक्तप्रमाणवाले वस्त्र में कौन वस्त्र किस नाप का होना चाहिए, शिष्यों को यह बात समझाने के लिए कहते हैं - साधुओं की तीन संघाटियों में प्रत्येक संघाटी पाँच हाथ लम्बी होनी चाहिए और तीन हाथ चौड़ी होनी चाहिए । इस हिसाब से एक एक संघाटी १५-१५ हाथ की होने से तीनोंका नाप ४५ हाथ का શબ્દ અહી' ઉપલક્ષણ છે તેથી સાધુએની બાબતમાં ‘ ચાલપટ્ટા’ આદિનું અને સાધ્વીએ!ની બાબતમાં સાડી આદિ બધા વસ્ત્રોનું ગ્રહણ કરી લેવુ જોઇએ.
સાધુ-સાધ્વીઓના વસ્ત્રનું માપ કેટલા હાથનુ હોવુ જોઇએ તેના પ્રશ્નના જવાબમાં કહેવામાં આવે છે કે સાધુઓના વસ્ત્રો પોતાના હાથથી માપતાં ખેતેર હાથના હોવા જોઇએ, અને સાધ્વીઓના વસ્ત્રો પેાતાના હાથથી માપતાં છન્નુ [૬] હાથ હોવા જોઇએ. અહિં ‘હાથ' ના અથ ચાવીસ આંગલ લડાઇ અને ચાવીસ આંગલ પહેાળાઈ થાય છે.
ઉપરોક્ત પ્રમાણ વસ્ત્રનું કુલ પ્રમાણ લીધુ છે; પણ શરીર ઢાંકવા વિવિધ પ્રકાર તે કપડામાંથી થવા જોઇએ. એટલે શાસ્ત્રકારોએ સ્પષ્ટ ખ્યાલ આપવા દરેક વનું માપ નિર્માણ કરી આપ્યું છે, સાધુની દરેક સĆઘાટીની લંબાઈ પાંચ હાથ લાંબી અને ત્રણ હાથ પહોળી, આ હિસાબે એક સ’ઘાટી પંદર [૧૫] હાથની થવા જતાં ત્રણે
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
面
कल्पमञ्जरी
टीका
||३२||