________________
श्रीकल्पमूत्रे
।।१३।।
Jain Education
टीका- 'तरणं आसणे' इत्यादि । ततः खलु स्वस्वासनेषु कम्पमानेषु सत्सु षट्पञ्चाशद् दिक्कुमार्यः = पूर्वादिषु दिक्षु स्थिताः कुमारिकाः अवधिज्ञानोपयोगेन भगवतः श्रीमहावीरस्य संसारतापहारं =भवसन्तापहारकं जन्म ज्ञाear सोत्कर्षहर्षा:- सोत्कर्ष : = उत्कर्षसहितो हर्षः = प्रमोदो यासां तथाभूताः सत्यः शीघ्रं शीघ्रम् = अतिशीघ्रं प्रसूतिगृहं = प्रसवभवनं समागताः । तद्यथा
भोगङ्करा १, भोगवती २, सुभोगा ३ भोगमालिनी ४, सुवत्सा ५ वत्समित्रा ६, वारिसेना ७ बलाहका ८; एता अष्टदिक्कुमार्योऽघोलोकाद्=अधोलोके गजदन्तगिरिचतुष्टयस्य अधस्तात् स्थितेभ्यः स्वस्व
टोका का अर्थ- 'तए णं' इत्यादि । अपने-अपने आसनों के कम्पायमान होने पर छप्पन दिशाकुमारियाँ अर्थात् पूर्व आदि दिशाओं में स्थित कुमारियाँ, अवधिज्ञान के उपयोग (व्यापार) से भगवान् श्रीमहावीर का, भवजनित संताप को हरण करने वाला जन्म जान कर, अत्यधिक हर्षयुक्त होकर अत्यन्त शीघ्र ही प्रसूतिगृह में आ पहुँचीं । वे इस प्रकार थीं—
(१) भोगंकरा (२) भोगवती (३) सुभोगा (४) भोगमालिनी (५) सुवत्सा (६) वत्समित्रा (७) वारिसेना और (८) बलाहका ये आठ दिशाकुमारियाँ अधोलोक से अर्थात् अधोलोक के चार गजदन्त
ટીકાના અથ’–‘તત્ત્વ ન ઇત્યાદિ. પરમ વીતરાગી પુરુષના જન્મ થતાં, કુદરતી કાનૂન અનુસાર, છપ્પન શાકુમારિએના આસન હચમચી ઉઠે છે અને અસ્થિર માલુમ પડે છે. આવા આસના કદાપિ પણુ ચલાયમાન થતાં નથી. છતાં તેમનુ ચલિતપણું જોઇ, ઘડી એક ભર વિચારમગ્ન બની જાય છે. વિચારમગ્ન થતાં, કાંઇ સમજણુ નહિ પડવાથી, પેાતાના અવધિજ્ઞાનને ઉપયોગ કરે છે. આ જ્ઞાનદ્વારા, ઘણે દૂર દૂર અનતાં બનવા જોઈ, કાઈક નિય પર આવી જાય છે. તદનુસાર, ઉપયાગ દ્વારા, જોતાં જણાયું કે, ભરતક્ષેત્રમાં આ ચોવીશીના અતિમ તીથ"કરને જન્મ, ત્રિશળા રાણીની કૂખથી થયેા છે.
આ જાણ થતાની સાથેજ, તમામ કામ પડતાં મૂકી, ઉતાવલી-ઉતાવલી દોડતી આવી, પ્રસૂતિ ગૃહમાં હાજર થઇ ગઇ. ભગવાનને જોતાં, તેમના દેહ-મન અને વાણી પ્રફુલ્લિત થયાં.
આ આઠે કુમારિઓ, નીચે અધેલેાકમાં વાસ કરીને રહે છે. તેના વાસ, હાથીના દંતૂશળના આકારે રહેલાં પુ તેની નીચે અનેલાં ભવનેામાં હોય છે.
For Private & Personal Use Only
瑜 鄭寶源
कल्प
मञ्जरी
टीका
भगवज्जन्म
कालवर्णनम्
॥१३॥
fool ww.jainelibrary.org