________________
કેટલાક બીજાક્ષરો અર્થ છેઃ “ધનસંપત્તિ અને તુષ્ટિ પુષ્ટિની અધિષ્ઠાત્રી.
માતા મહાલક્ષ્મી ! મારાં દુઃખને નાશ કરો. * લક્ષ્મીની વૃદ્ધિ અને સ્થિરતા માટે આ બીજવાળા. ' મંત્રની ઉપાસના કરવામાં આવે છે. સૌન્દર્યની વૃદ્ધિ માટે.
પણ આ બીજની ઉપાસના ઉપયોગી છે.
આને સરસ્વતી બીજ કહે છે. એમાં +શું એ બેજ - વણે છે. - સરસ્વતી, – દુઃખનિવારણ. અર્થાત્ . “હે સરસ્વતી ! મારાં દુઃખનું નિવારણ કરે.”
આને નૃસિંહ બીજ કહે છે. એમાં # + $ + . + એ ચાર વર્ણો છે. – નૃસિંહ, - બ્રહ્મ, રે – ઊર્વદંત. ૪ – દુઃખનિવારણ. આનો અર્થ છેઃ “હે. બહાસ્વરૂપ ઊર્વદંત ભગવાન નૃસિંહ! મારાં દુઓનું નિવારણ કેરે. ' ' હવે નીચેનાં બીજને અર્થ ન કરતાં તેની ઓળખાણ જ આપીશું.
2 – અંકુશબીજ છે.
અ - અહંદુબજ છે. અરિહંતની ઉપાસનામાં ઉપચગી છે.
સ્ત્રી - ઈન્દુબજ છે.
નામ