________________
-૨eo
જપ-રહસ્ય પણ છે, એટલે બધું ચાલે છે. આમ છતાં જે પાંચ-પચીશ રૂપિયાની વાત હતી તે હજીયે હાથ જોડત, પણ આવડું મોટું કાર્ય મારાથી બની શકે એમ નથી.”
બ્રાહ્મણે કહ્યું : “ભગત! મારે સવાલ તે તમારે જ - પૂરો કરવો પડશે. આ ગામમાં હું બીજા કેઈને માણસ જે નથી, તે કેની પાસે જાઉં અને મારે સવાલ મૂકું?”
રામજી ભગતે ડી વાર વિચાર કરીને કહ્યું: “વિપ્રદેવ! તે માટે મને એક ઉપાય સૂઝે છે, પણ તે માટે છે મહિનાનો સમય જોઈએ.”
બ્રાહ્મણે કહ્યું : “એવો ઉપાય શું છે?”
રામજી ભગતે કહ્યું: “હું એક ચમત્કારિક પગરખાં -અનાવી જાણું છું. તે અતિ ઉત્તમ અને સંવાળા બને છે --અને ગમે તેવડા પગના માપનું માણસ પહેરે તેને બરાબર બંધબેસતાં થાય છે, પરંતુ મારા ઉદરપોષણ જેટલું રાજ કામ કર્યા પછી બાકીના સમયે જ તેને બનાવી શકું. જે -આ પગરખાં રાજાને ભેટ કરીએ તે તે ખુશી થઈને મેં -માંગ્યું ધન આપશે અને તેથી તમારું કામ થઈ જશે. -મારે તેમાંથી એક પણ રૂપિયે હરામ છે.”
બ્રાહ્મણને આ ઉપાય ગયે, ત્યારે રામજી ભગતે કહ્યું: “પણ એ બધે વખત તમારે અહીં રહેવું પડશે. -તે માટે અલગ ઉતારાની તથા સીધા-સામાનની વ્યવસ્થા કરી આપીશ.’ -
-
!
! *
*
*
,
,