________________
ઉપયોગી મંત્રસંગ્રહ
ર૦૧ સર્વ રેગ દૂર કરવા માટે - (૧૨૧) ૐ સં સાં ર્ષિ સ હું હું સ હૈ ત સં સં ઉં .. वां वि वी वु वें 3 वों वौं व वः हंसः
અમૃતવણે વા .. . '
એક નવું માટીનું શરાવ (કેડિયું) લાવી તેમાં પાણી ભરવું અને ઉપરને મંત્ર ૧૦૮ વાર બોલી એ પાને અભિમંત્રિત કરવું. પછી તેને પી જવું. આ પ્રાગ બાર મહિના કરવાથી બધા રોગ મટી જાય છે અને નીરોગી અવસ્થા પ્રાપ્ત થાય છે.
. . . . " કણ પિશાચીની માટે (૧૨) છે ” વળવાનિ શું ટુ વી
રાત્રિના સમયે બાર વાગ્યા પછી આ મંત્રજાપ શરૂ કરો. તે પહેલાં દીવાનું તેલ પગે મસલવું. આ દીવ સરસિયા તેલને કરે. આ રીતે બ્રહ્મચર્યપૂર્વક ૧ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે.
મંત્ર સિદ્ધ થયા પછી સાધકે મનમાં જે કંઈ પ્રશ્ન પૂછશે, તેનો ઉત્તર કર્ણપિશાચિની દેવીના બરડા ઉપર લખેલે જણાશે...' ' . ' '
વરસાદ લાવવા માટે (૧૩) % છે જી િ િ વા .
આ મંત્રથી પીંપળાની સમિધા અને ઘીને હવન - ૧૦૦૦૦ કરવાથી દુષ્કલમાં વરસાદ આવે છે.