________________
ઉપયોગી મંત્રસંગ્રહ
રહe - આ જાપ્ય મંત્ર છે. તેની રોજ ૧૦ માળા એક મહિના સુધી ફેરવવાથી ધનની વૃદ્ધિ થાય છે.
સર્વ પ્રકારના લાભ માટે (૧૩૦) ? શ્રી કરી ફર્સ્ટ ફ્રી ઘંટા રોડસ્તુતે
રર : : હિ !
આ ઘંટાકર્ણનો મંત્ર છે. ઉત્તર દિશા તરફ મુખ રાખી લાલ માળા ફેરવવાથી સર્વ પ્રકારે લાભ થાય છે.
લક્ષ્મી તથા સુખ-સૌભાગ્ય માટે (૧૩૧) ૪ ફૂ શ્રી કરી ૐ ઘંટાવક્ર જીવી જ . पूरय पूरय सुख-सौभाग्यं कुरु कुरु स्वाहा ।
ઘંટાકર્ણના આ મંત્રની ધનતેરશના દિવસે ચાલીશ માળા, કાળીચૌદશ કે રૂપચૌદશને દિવસે બેંતાલીશ માળો અને દિવાળીના દિવસે તેંતાલીશ માળા ગણવાથી લક્ષ્મી તથા સુખ-સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.
મુકદ્દે જિતવા માટે (૧૩૨) » gવતિ ને પણ સ્ત્રી નિ વાશ. पूर्णि ऋद्धिं सिद्धिं जयं जयं जयं कुरु कुरु स्वाहा ।
રોજ શ્રી પદ્માવતી દેવીનું પૂજન કરવું તથા પ્રવાઇ કે લાલ સૂતરના મણકાની ૧ માળા ફેરવવી. તેથી મુકદ્દમે જીવી શકાય છે.'